શોધખોળ કરો

'BJP વાળા નીતીશ કુમારને મુખ્યમંત્રી નહીં બનવા દે', અખિલેશ યાદવના દાવાથી મચ્યો ખળભળાટ  

ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે.

UP Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે વેપારીઓના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, "ભાજપે તેના નારામાં કહ્યું હતું ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, પરંતુ આજે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ નહીં,  પરંતુ ઈઝ ઓફ ડૂઈંગ ભ્રષ્ટાચાર, ઈઝ ઓફ ડૂઈંગ ક્રાઈમ, ઈઝ ઓફ ડૂઈંગ અપમાન, ઈઝ ઓફ ડૂઈંગ કમિશન  છે. આ સરકારે વ્યવસાય બંધ કરી દીધો છે અને તેના લોકોને લાભ આપવાના પ્રયાસમાં માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતનો વ્યવસાય અને ઉદ્યોગો મંદીમાં આવી ગયા છે."

યોગી આદિત્યનાથના મીટની દુકાન અને અખંડ રામાયણના પઠન અંગે આપેલા નિવેદન પર, "આજે  ઈન્વેસ્ટમેટ જમીન પર નથી આવ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચેનલોને કોઈને કોઈ સ્વરૂપે રોકાણ આપ્યું છે, પરંતુ કોવિડના કારણે પગાર વધ્યો નથી. આજની સમસ્યા મોંઘી વીજળી છે, કોઈ ધંધો નથી, કોઈ રોજગાર નથી તે સમસ્યા છે.  સરકારે  40 લાખ કરોડના  એએમયૂનું સપનું બતાવ્યું હતું, પરંતુ શું ટ્રાન્સપરન્સી છે,  ઝીરો ટોલરન્સની વાત થાય છે, પણ પારદર્શિતા ક્યાં છે ? સપાના વડાએ કહ્યું કે સરકારનો હેતુ એ છે કે મૂળભૂત પ્રશ્નો પૂછવામાં ન આવે, તેથી ધાર્મિક પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે વ્યક્તિ ફક્ત કપડાં પહેરવાથી યોગી નથી બની જતો.

'ભાજપના લોકો નીતીશને મુખ્યમંત્રી પણ નહીં બનવા દે' 

અખિલેશ યાદવે કહ્યું, "ભારતીય જનતા પાર્ટી ઘણા પ્રસંગોએ જૂઠું બોલે છે, પરંતુ આજે હું તમને કહી શકું છું કે કેમેરાથી વાત  બદલાતી નથી અને તમે જુઓ છો કે જે રીતે મહારાષ્ટ્રમાં થયું છે, છેલ્લી ઘડી સુધી કહેવામાં આવ્યું હતું કે કોણ મુખ્યમંત્રી બનશે. જે લોકો મુખ્યમંત્રી નથી બની શક્યા તેમના દિલને પૂછો કે તેમના પર શું પસાર થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશમાં, તે નેતાના કારણે, જે નેતાના કામના કારણે નેતાની મહિલાઓની યોજનાને કારણે ત્યાં સરકાર આવી, એ વ્યક્તિને તેમણે મુખ્યમંત્રી નથી બનાવ્યા તેમના દિલ પર હાથ રાખીને કોઈએ પૂછવુ જોઈએ કે દિલ્હીની સરકાર સારી લાગી રહી છે તે તેઓ   મુખ્યમંત્રી હતા તે સારુ લાગતું હતું. અમે લોકો ઈચ્છતા હતા કે નીતીશજી વડાપ્રધાન બને પરંતુ ભાજપના લોકો તેમને મુખ્યમંત્રી પણ બનવા નહીં દે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget