શોધખોળ કરો

'BJP વાળા નીતીશ કુમારને મુખ્યમંત્રી નહીં બનવા દે', અખિલેશ યાદવના દાવાથી મચ્યો ખળભળાટ  

ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે.

UP Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે વેપારીઓના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, "ભાજપે તેના નારામાં કહ્યું હતું ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, પરંતુ આજે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ નહીં,  પરંતુ ઈઝ ઓફ ડૂઈંગ ભ્રષ્ટાચાર, ઈઝ ઓફ ડૂઈંગ ક્રાઈમ, ઈઝ ઓફ ડૂઈંગ અપમાન, ઈઝ ઓફ ડૂઈંગ કમિશન  છે. આ સરકારે વ્યવસાય બંધ કરી દીધો છે અને તેના લોકોને લાભ આપવાના પ્રયાસમાં માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતનો વ્યવસાય અને ઉદ્યોગો મંદીમાં આવી ગયા છે."

યોગી આદિત્યનાથના મીટની દુકાન અને અખંડ રામાયણના પઠન અંગે આપેલા નિવેદન પર, "આજે  ઈન્વેસ્ટમેટ જમીન પર નથી આવ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચેનલોને કોઈને કોઈ સ્વરૂપે રોકાણ આપ્યું છે, પરંતુ કોવિડના કારણે પગાર વધ્યો નથી. આજની સમસ્યા મોંઘી વીજળી છે, કોઈ ધંધો નથી, કોઈ રોજગાર નથી તે સમસ્યા છે.  સરકારે  40 લાખ કરોડના  એએમયૂનું સપનું બતાવ્યું હતું, પરંતુ શું ટ્રાન્સપરન્સી છે,  ઝીરો ટોલરન્સની વાત થાય છે, પણ પારદર્શિતા ક્યાં છે ? સપાના વડાએ કહ્યું કે સરકારનો હેતુ એ છે કે મૂળભૂત પ્રશ્નો પૂછવામાં ન આવે, તેથી ધાર્મિક પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે વ્યક્તિ ફક્ત કપડાં પહેરવાથી યોગી નથી બની જતો.

'ભાજપના લોકો નીતીશને મુખ્યમંત્રી પણ નહીં બનવા દે' 

અખિલેશ યાદવે કહ્યું, "ભારતીય જનતા પાર્ટી ઘણા પ્રસંગોએ જૂઠું બોલે છે, પરંતુ આજે હું તમને કહી શકું છું કે કેમેરાથી વાત  બદલાતી નથી અને તમે જુઓ છો કે જે રીતે મહારાષ્ટ્રમાં થયું છે, છેલ્લી ઘડી સુધી કહેવામાં આવ્યું હતું કે કોણ મુખ્યમંત્રી બનશે. જે લોકો મુખ્યમંત્રી નથી બની શક્યા તેમના દિલને પૂછો કે તેમના પર શું પસાર થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશમાં, તે નેતાના કારણે, જે નેતાના કામના કારણે નેતાની મહિલાઓની યોજનાને કારણે ત્યાં સરકાર આવી, એ વ્યક્તિને તેમણે મુખ્યમંત્રી નથી બનાવ્યા તેમના દિલ પર હાથ રાખીને કોઈએ પૂછવુ જોઈએ કે દિલ્હીની સરકાર સારી લાગી રહી છે તે તેઓ   મુખ્યમંત્રી હતા તે સારુ લાગતું હતું. અમે લોકો ઈચ્છતા હતા કે નીતીશજી વડાપ્રધાન બને પરંતુ ભાજપના લોકો તેમને મુખ્યમંત્રી પણ બનવા નહીં દે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
BMC Election: રામદાસ અઠાવલેએ BJP-શિવસેનાનું વધાર્યું ટેન્શન, મુંબઈમાં ગઠબંધન તોડવાની જાહેરાત  
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
આગામી 24 કલાકમાં માવઠું પડશે, અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો ક્યાં કમોસમી વરસાદ ખાબકશે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Ahmedabad:  સાણંદના કલાણા ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો, જિલ્લા પોલીસવડા સહીતનો કાફલો ઘટનાસ્થળે
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, નવા વર્ષે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ?
Embed widget