શોધખોળ કરો

'BJP વાળા નીતીશ કુમારને મુખ્યમંત્રી નહીં બનવા દે', અખિલેશ યાદવના દાવાથી મચ્યો ખળભળાટ  

ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે.

UP Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે વેપારીઓના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, "ભાજપે તેના નારામાં કહ્યું હતું ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, પરંતુ આજે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ નહીં,  પરંતુ ઈઝ ઓફ ડૂઈંગ ભ્રષ્ટાચાર, ઈઝ ઓફ ડૂઈંગ ક્રાઈમ, ઈઝ ઓફ ડૂઈંગ અપમાન, ઈઝ ઓફ ડૂઈંગ કમિશન  છે. આ સરકારે વ્યવસાય બંધ કરી દીધો છે અને તેના લોકોને લાભ આપવાના પ્રયાસમાં માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતનો વ્યવસાય અને ઉદ્યોગો મંદીમાં આવી ગયા છે."

યોગી આદિત્યનાથના મીટની દુકાન અને અખંડ રામાયણના પઠન અંગે આપેલા નિવેદન પર, "આજે  ઈન્વેસ્ટમેટ જમીન પર નથી આવ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચેનલોને કોઈને કોઈ સ્વરૂપે રોકાણ આપ્યું છે, પરંતુ કોવિડના કારણે પગાર વધ્યો નથી. આજની સમસ્યા મોંઘી વીજળી છે, કોઈ ધંધો નથી, કોઈ રોજગાર નથી તે સમસ્યા છે.  સરકારે  40 લાખ કરોડના  એએમયૂનું સપનું બતાવ્યું હતું, પરંતુ શું ટ્રાન્સપરન્સી છે,  ઝીરો ટોલરન્સની વાત થાય છે, પણ પારદર્શિતા ક્યાં છે ? સપાના વડાએ કહ્યું કે સરકારનો હેતુ એ છે કે મૂળભૂત પ્રશ્નો પૂછવામાં ન આવે, તેથી ધાર્મિક પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે વ્યક્તિ ફક્ત કપડાં પહેરવાથી યોગી નથી બની જતો.

'ભાજપના લોકો નીતીશને મુખ્યમંત્રી પણ નહીં બનવા દે' 

અખિલેશ યાદવે કહ્યું, "ભારતીય જનતા પાર્ટી ઘણા પ્રસંગોએ જૂઠું બોલે છે, પરંતુ આજે હું તમને કહી શકું છું કે કેમેરાથી વાત  બદલાતી નથી અને તમે જુઓ છો કે જે રીતે મહારાષ્ટ્રમાં થયું છે, છેલ્લી ઘડી સુધી કહેવામાં આવ્યું હતું કે કોણ મુખ્યમંત્રી બનશે. જે લોકો મુખ્યમંત્રી નથી બની શક્યા તેમના દિલને પૂછો કે તેમના પર શું પસાર થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશમાં, તે નેતાના કારણે, જે નેતાના કામના કારણે નેતાની મહિલાઓની યોજનાને કારણે ત્યાં સરકાર આવી, એ વ્યક્તિને તેમણે મુખ્યમંત્રી નથી બનાવ્યા તેમના દિલ પર હાથ રાખીને કોઈએ પૂછવુ જોઈએ કે દિલ્હીની સરકાર સારી લાગી રહી છે તે તેઓ   મુખ્યમંત્રી હતા તે સારુ લાગતું હતું. અમે લોકો ઈચ્છતા હતા કે નીતીશજી વડાપ્રધાન બને પરંતુ ભાજપના લોકો તેમને મુખ્યમંત્રી પણ બનવા નહીં દે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Embed widget