શોધખોળ કરો

'BJP વાળા નીતીશ કુમારને મુખ્યમંત્રી નહીં બનવા દે', અખિલેશ યાદવના દાવાથી મચ્યો ખળભળાટ  

ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે.

UP Politics: ઉત્તર પ્રદેશના રાજકારણમાં આ દિવસોમાં રાજકીય નિવેદનોનો યુગ ચાલી રહ્યો છે, યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ફરી એકવાર યોગી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. અખિલેશ યાદવે વેપારીઓના મુદ્દે સરકારને આડે હાથ લીધી છે. અખિલેશ યાદવે કહ્યું હતું કે, "ભાજપે તેના નારામાં કહ્યું હતું ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, પરંતુ આજે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ નહીં,  પરંતુ ઈઝ ઓફ ડૂઈંગ ભ્રષ્ટાચાર, ઈઝ ઓફ ડૂઈંગ ક્રાઈમ, ઈઝ ઓફ ડૂઈંગ અપમાન, ઈઝ ઓફ ડૂઈંગ કમિશન  છે. આ સરકારે વ્યવસાય બંધ કરી દીધો છે અને તેના લોકોને લાભ આપવાના પ્રયાસમાં માત્ર રાજ્ય જ નહીં પરંતુ ભારતનો વ્યવસાય અને ઉદ્યોગો મંદીમાં આવી ગયા છે."

યોગી આદિત્યનાથના મીટની દુકાન અને અખંડ રામાયણના પઠન અંગે આપેલા નિવેદન પર, "આજે  ઈન્વેસ્ટમેટ જમીન પર નથી આવ્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચેનલોને કોઈને કોઈ સ્વરૂપે રોકાણ આપ્યું છે, પરંતુ કોવિડના કારણે પગાર વધ્યો નથી. આજની સમસ્યા મોંઘી વીજળી છે, કોઈ ધંધો નથી, કોઈ રોજગાર નથી તે સમસ્યા છે.  સરકારે  40 લાખ કરોડના  એએમયૂનું સપનું બતાવ્યું હતું, પરંતુ શું ટ્રાન્સપરન્સી છે,  ઝીરો ટોલરન્સની વાત થાય છે, પણ પારદર્શિતા ક્યાં છે ? સપાના વડાએ કહ્યું કે સરકારનો હેતુ એ છે કે મૂળભૂત પ્રશ્નો પૂછવામાં ન આવે, તેથી ધાર્મિક પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, પરંતુ સત્ય એ છે કે વ્યક્તિ ફક્ત કપડાં પહેરવાથી યોગી નથી બની જતો.

'ભાજપના લોકો નીતીશને મુખ્યમંત્રી પણ નહીં બનવા દે' 

અખિલેશ યાદવે કહ્યું, "ભારતીય જનતા પાર્ટી ઘણા પ્રસંગોએ જૂઠું બોલે છે, પરંતુ આજે હું તમને કહી શકું છું કે કેમેરાથી વાત  બદલાતી નથી અને તમે જુઓ છો કે જે રીતે મહારાષ્ટ્રમાં થયું છે, છેલ્લી ઘડી સુધી કહેવામાં આવ્યું હતું કે કોણ મુખ્યમંત્રી બનશે. જે લોકો મુખ્યમંત્રી નથી બની શક્યા તેમના દિલને પૂછો કે તેમના પર શું પસાર થઈ રહ્યું હશે. મધ્યપ્રદેશમાં, તે નેતાના કારણે, જે નેતાના કામના કારણે નેતાની મહિલાઓની યોજનાને કારણે ત્યાં સરકાર આવી, એ વ્યક્તિને તેમણે મુખ્યમંત્રી નથી બનાવ્યા તેમના દિલ પર હાથ રાખીને કોઈએ પૂછવુ જોઈએ કે દિલ્હીની સરકાર સારી લાગી રહી છે તે તેઓ   મુખ્યમંત્રી હતા તે સારુ લાગતું હતું. અમે લોકો ઈચ્છતા હતા કે નીતીશજી વડાપ્રધાન બને પરંતુ ભાજપના લોકો તેમને મુખ્યમંત્રી પણ બનવા નહીં દે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
Advertisement

વિડિઓઝ

Dudhdhara Dairy Election : સહકારી ક્ષેત્રમાં ભાજપની મેન્ડેટ પ્રથાનો દબદબો, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ :ફડાકાની ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રિ પહેલા દિવાળી જેવી ખુશી
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં આપણું ભવિષ્ય શું?
Saurashtra Rain:  સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
GST ઘટાડાનો ફાયદોઃ ઘી, માખણથી લઈ આઈસ્ક્રીમ સુધી; અમૂલે 700થી વધુ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા, જાણો નવા રેટ
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
નવરાત્રિ પહેલાં ‘ઓપરેશન સિંદૂર’ પર દેશભક્તિ ગરબો લોન્ચ, CM ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ગરબો શેર કર્યો
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
IND vs PAK: સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? બે મોટા ફેરફાર થવાની સંભાવના
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
ટ્રમ્પના H-1B વિઝા ફી વધારા પર ભારતની પ્રતિક્રિયા: 'પરિવારો માટે મુશ્કેલ...'
'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ'થી ભારતને શું મળ્યું?: ટ્રમ્પના 'વિઝા બોમ્બ' પર ઓવૈસી કેન્દ્ર સરકાર પર લાલધુમ
'હાઉડી મોદી' અને 'નમસ્તે ટ્રમ્પ'થી ભારતને શું મળ્યું?: ટ્રમ્પના 'વિઝા બોમ્બ' પર ઓવૈસી કેન્દ્ર સરકાર પર લાલધુમ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: 'રેલ નીર' પાણીની બોટલ સસ્તી થશે, જાણો હવે 1 લિટરની કિંમત કેટલી થશે
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: 'રેલ નીર' પાણીની બોટલ સસ્તી થશે, જાણો હવે 1 લિટરની કિંમત કેટલી થશે
સ્મૃતિ મંધાનાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં સૌથી ઝડપી સદી બનાવનાર ભારતીય બેટ્સમેન બની
સ્મૃતિ મંધાનાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, વનડેમાં સૌથી ઝડપી સદી બનાવનાર ભારતીય બેટ્સમેન બની
ગરબા પહેલા વરસાદનું એડવાન્સ બુકિંગ! અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, જાણો કેટલા નોરતા બગાડશે?
ગરબા પહેલા વરસાદનું એડવાન્સ બુકિંગ! અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, જાણો કેટલા નોરતા બગાડશે?
Embed widget