શોધખોળ કરો

RJD ના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહ ડબલ મર્ડર કેસમાં દોષિત જાહેર, સુપ્રીમ કોર્ટે પલટ્યો હાઇકોર્ટનો ચુકાદો

Supreme Court: RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ડબલ મર્ડર કેસમાં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં નીચલી કોર્ટે પ્રભુનાથ સિંહને મુક્ત કર્યા હતા. આ પછી પટના હાઈકોર્ટે પણ નીચલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે પ્રભુનાથને દોષિત ઠેરવ્યા છે અને તેમને 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે બિહારના DGP અને મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે પ્રભુનાથને 1 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવામાં આવે. 1 સપ્ટેમ્બરે પ્રભુનાથ સિંહની સજા પર ચર્ચા થશે. હાલમાં પ્રભુનાથ સિંહ હત્યાના અન્ય એક કેસમાં હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે.

બિહારની મહારાજગંજ લોકસભા બેઠક પરથી ત્રણ વખત જેડીયુ અને એક વખત આરજેડીના સાંસદ રહેલા પ્રભુનાથ સિંહ પર 1995માં મસરખમાં મતદાન કેન્દ્ર નજીક 47 વર્ષીય દારોગા રાય અને 18 વર્ષીય રાજેન્દ્ર રાયની હત્યા કરવાનો આરોપ છે. બંનેએ પ્રભુનાથ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારને મત આપ્યો ન હતો, તેથી બંનેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો

મૃતકના ભાઈ દ્વારા સાક્ષીઓને ધમકાવવાની ફરિયાદ પછી કેસને છપરાથી પટના ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જ્યાં તેની સુનાવણી થઈ હતી. કોર્ટે પુરાવાના અભાવે પ્રભુનાથ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. 2012માં પટના હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. આ પછી મૃતક રાજેન્દ્ર રાયના ભાઈ હરેન્દ્રએ બંને નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એએસ ઓક અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણયને બદલતા પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે સિંહ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

પ્રભુનાથ સિંહ જેલમાં છે

પ્રભુનાથ સિંહ હાલમાં 1995ના એક હત્યા કેસમાં સજા ભોગવી રહ્યા છે. મસરખના ધારાસભ્ય અશોક સિંહની 1995માં હત્યા કરવામાં આવી હતી જેમણે ચૂંટણીમાં પ્રભુનાથ સિંહને હરાવ્યા હતા. ચૂંટણી હાર બાદ પ્રભુનાથ સિંહે કથિત રીતે કહ્યું હતું કે તેઓ ત્રણ મહિનામાં અશોક સિંહને મારી નાખશે. અશોક સિંહની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 2017માં પ્રભુનાથ સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હાલ તે જેલમાં સજા કાપી રહ્યા છે. રાજકારણમાં પ્રભુનાથ સિંહ પહેલા આનંદ મોહન સાથે હતા, પરંતુ પછી નીતિશ કુમાર સાથે જોડાયા. 2010માં નીતિશ સાથે વિવાદ બાદ પ્રભુનાથ સિંહ લાલુ યાદવ સાથે આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં
'દાઉદે BOMB રાખ્યો છે', મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી; પોલીસ આવી એક્શનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Embed widget