શોધખોળ કરો

Maharashtra: મહારાષ્ટ્રમાં ચાર-પાંચ દિવસનું નાટક પુરુ થઇ ગયુ છે, પોતાનો અનુગામી ઉભો કરવામાં શરદ પવાર નિષ્ફળ રહ્યાં - સામનામાં કરાયો જોરદાર કટાક્ષ

સામનામાં લખવામાં આવ્યુ - 'કોણ બનશે નવા અધ્યક્ષ ? આ નક્કી કરવા શ્રી પવારે એક મોટી કાર્યકારિણી નિયુક્ત કરી દીધી છે, તે કાર્યકારિણીમાં કોણ ?

Sharad Pawar News: મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક મોટો વળાંક આવી શકે છે, હાલમાં જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધુ છે, આ પછી જુદીજુદી અટકળો વહેતી થવા લાગી છે, વિરોધીઓ પણ વાતને પચાવી શકતા નથી. હવે આ મામલે શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યુ છે કે, એનસીપી નેતા પોતાનો અનુગામી બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. 

શરદ પવારને લઇને સામનામાં લખવામાં આવ્યું છે કે - 'પાર્ટીની આગળ-પાછળ... તમામ વસ્તુ મહારાષ્ટ્રમાં છે, પવારના બધા સાથીઓ જે ઇચ્છે છે તે માત્ર મહારાષ્ટ્રમાં છે. પવાર ચોક્કસપણે નેશનલ લેવલના એક મોટા નેતા છે અને રાષ્ટ્રીય રાજકારણમાં તેમના શબ્દોનું સન્માન પણ કરવામાં આવે છે, પરંતુ તેઓ પોતાના પક્ષને આગળ લઈ જઈ શકે એવા શક્તિશાળી અનુગામી ઉભો કરવામાં નિષ્ફળ રહ્યાં છે.

તંત્રીલેખમાં આગળ લખવામાં આવ્યું કે- 'ચાર દિવસ પહેલા રાજીનામાની જાહેરાત કરવાના સાથે જ પાર્ટીમાં હડકંપ મચી ગયો હતો, અને દરેક વ્યક્તિ વિચારતો હતો કે હવે અમારું શું થશે? ચિંતાઓથી ધ્રૂજતો હતો. કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પક્ષના અગ્રણી નેતાઓએ પવારને સમજાવ્યા અને બાદમાં લોકોની લાગણીઓને માન આપીને તેમને પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું. હવે તેઓ એનસીપીની કમાન સંભાળશે. આ સાથે જ છેલ્લા ચાર-પાંચ દિવસથી ચાલી રહેલા નાટકનો અંત આવી ગયો, પડદો પડી ગયો છે.

'અસલી મર્દ કોણ ?'
શરદ પવારનો ઉલ્લેખ કરતાં મુખપત્રમાં સામનામાં લખવામાં આવ્યું કે- શરદ પવારે કહ્યું કે તેઓ અંત સુધી લડશે. આ થયુ મહારાષ્ટ્રનું, પરંતુ લાલુ યાદવ, કે.સી. ચંદ્રશેખર રાવ, મમતા બેનર્જી, સ્ટાલિન જેવા નેતાઓ પણ લડતા જ રહ્યાં છે, કાર્યકર્તાઓ લડતા રહ્યાં છે. બેગ ભરીને નીકળી રહેલા લોકો પર પાર્ટી નિર્ભર નથી રહેતી ! બધા જ પક્ષોના ડરપોક સરદારોએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરવી જોઈએ, જેથી લોકોને ખબર પડે કે અસલી મર્દ કોણ છે ?

સામનામાં લખવામાં આવ્યુ - 'કોણ બનશે નવા અધ્યક્ષ ? આ નક્કી કરવા શ્રી પવારે એક મોટી કાર્યકારિણી નિયુક્ત કરી દીધી છે, તે કાર્યકારિણીમાં કોણ ? તો ભાજપમાં જવાની જેઓએ યોજના બનાવી હતી, તેમાથી જ વધુ લોકો હતા, પરંતુ કાર્યકરોનું દબાણ અને લાગણીઓ એટલી તીવ્ર હતી કે કાર્યકારિણીએ પવારનું રાજીનામુ નામંજૂર કરીને 'ઈસે આગે આપ ઔર આપ હી' કહેવું પડ્યું, પવારનું રાજીનામું ફગાવી દેવાયુ અને ત્રીજા કાર્ય માટે ઘંટ વાગે એ પહેલાં જ પવારના નાટક પર પડદો પડી ગયો. પવારના પાછા ફરવાથી તેમની પાર્ટીમાં ચેતના આવી, અને રાષ્ટ્રીય સ્તરે વિરોધ પક્ષોના ગઠબંધને પણ રાહતનો શ્વાસ લીધો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 62 ટકા વરસાદ, 10 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
Kutch Earthquake : મોડી રાતે કચ્છમાં ભૂકંપનો આંચકો, ખાવડા પાસે 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો
Gujarat Rain Forecast:  આગામી 1 કલાક રાજ્યના 9 જિલ્લા માટે ભારે, જુઓ કયા કયા જિલ્લા માટે છે આગાહી?
Gujarat Rain Forecast: બે દિવસ ગુજરાતમાં વરસાદ કાઢશે ભુક્કા! ચોંકાવનારી આગાહી, જુઓ અહેવાલ
Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Gujarat Weather: ગુજરાતના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
Parliament: આજે લોકસભામાં વિપક્ષને જવાબ આપશે અમિત શાહ અને PM મોદી, રાજ્યસભામાં પણ થશે ચર્ચાની શરૂઆત
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
કેરળની નર્સ નિમિષા પ્રિયાને રાહત નહીં, મોતની સજા રદ કરવાના દાવા વિદેશ મંત્રાલયના સૂત્રએ ગણાવ્યા ખોટા
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Jharkhand: ઝારખંડના દેવઘરમાં કાંવડિયાની બસ ટ્રક સાથે ટકરાઈ, 18નાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
IND vs ENG: ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે સીરિઝની અંતિમ મેચ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
પાંચમી ટેસ્ટમાં ત્રણ મોટા ફેરફાર કરી શકે છે ટીમ ઈન્ડિયા, બુમરાહ થશે બહાર, જાણો કોને મળશે તક?
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Railway News: હવે ટ્રેક પર પાણી ભરાવા છતાં અટકશે નહીં ટ્રેન, રેલવે લાવી રહ્યું છે નવી સિગ્નલ સિસ્ટમ
Embed widget