શોધખોળ કરો

સાંઈ બાબાના જન્મ સ્થાનને લઈ વિવાદ વધ્યો, આજે શિરડી બંધનું એલાન

કેટલાક ભક્તો સાંઈ બાબાનું જન્મસ્થળ શિરડી માને છે. શિરડી તેમનું કર્મસ્થળ પણ રહ્યું છે અને દેહત્યાગ પણ અહીં કર્યો હતો. જ્યારે કેટલાક લોકો તેમનું જન્મ સ્થળ શિરડી નથી માનતા.

શિરડીઃ મહારાષ્ટ્રના શિરડીમાં સાંઈબાબાના જન્મ સ્થાનને લઈ શરૂ થયેલો વિવાદ વધી રહ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ છતાં શિરડી ગ્રામ સભાએ રવિવારે બંધનો ફેંસલો કર્યો છે. સાંઈ બાબા મંદિરે શનિવારે કહ્યું હતું કે બંધ છતાં મંદરિ ખુલ્લુ રહેશે. શિરડી સ્થિત સાંઈ મંદિરમાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. કેટલાક ભક્તો સાંઈ બાબાનું જન્મસ્થળ શિરડી માને છે. શિરડી તેમનું કર્મસ્થળ પણ રહ્યું છે અને દેહત્યાગ પણ અહીં કર્યો હતો. જ્યારે કેટલાક લોકો તેમનું જન્મ સ્થળ શિરડી નથી માનતા. જેમાંથી એક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ છે. આ તમામ વિવાદ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ વકર્યો છે. તેમણે કહ્યું હતું કે, પરભણી જિલ્લા નજીક પાથરી ગામમાં સાંઈ બાબાના જન્મ સ્થાન પર 100 કરોડના વિકાસ કામ કરવામાં આવશે. પાથરી ગામમાં આ પ્રોજેક્ટ પર કામ કરાશે. શિરડી ગ્રામ સભાએ ફેંસલો કર્યો છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઠાકરે તેમનું નિવેદન પરત નહીં લે ત્યાં સુધી બંધ ચાલુ રહેશે. મુખ્યમંત્રીએ શિરડીના લોકોને રવિવારે બંધ પરત લેવાની અપીલ કરી છે. શિવસેના એમએલસી નીલમ ગોરે એક નિવેદન જાહેર કરી કહ્યું, આગામી સપ્તાહે મુખ્યમંત્રી શિરડીના લોકોને મળશે અને આ મામલાનું સમાધાન કરશે. સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અશોક ખાંબેકરે કહ્યું કે, સાંઈ બાબાએ ક્યારેય તેમના જન્મ, ધર્મ, પંથ અંગે કંઈ જણાવ્યું નથી. બાબા સર્વધર્મ સમભાવના પ્રતીક હતા. ઉદ્ધવ ઠાકરેને ખોટી માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી પહેલા સાંઈ સત ચરિત્રનો અભ્યાસ કરે અને તે પછી કોઈ ફેંસલો લે. ખાંબેકરે કહ્યું, આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સાઈબાબાના જન્મસ્થાનને લઈ આવા નિવેદન આપી ચુક્યા છે. સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5નાં મોત INDvAUS: આજે ત્રીજી અને અંતિમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Embed widget