શોધખોળ કરો

શિવસેનાના અમિત શાહ પર આકરા પ્રહાર, સામનામાં લખ્યું- ‘તમારાથી કોકણના ભૂત પણ નથી ડરતા’

શિવસેનાએ કહ્યું, મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવા માટે દરેકશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા અને હજુ પણ થઈ રહ્યા છે, જે નિષ્ફળ જશે.

મુંબઈઃ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર પલટવાર કર્યો છે. અમિત શાહે બે દિવસ પહેલા કોકણમાં દાવો કર્યો હતો કે અમે ભાજપ-શિવસેનાની વચ્ચે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવાનું કોઈ વચન આપ્યું ન હતું. હવે શિવસેનાએ અમિત શાહના આ નિવેદન પર કટાક્ષ કરતાં કહ્યું કે, તમારાથી તો કોકણના ભૂત પણ નથી ડરતા. દેશની સમસ્યાઓના સમાધાન પર ધ્યાન આપે અમિત શાહ- શિવસેના સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ કહ્યું, ‘શિવસેના પણ જે કરે છે તે છાતી ઠોકીને કરે છે. એવું ન હોત તો કોંગ્રેસ, એનસીપીની સાથે ખુલીને સત્તા સ્થાપિત ન કરી હતો. હમે સંતાઈને અંધારમાં કંઈ નથી કરતા. જે દેવેન્દ્ર ફડણવીસે અડધી રાત્રે શપથ લઈને કર્યું હતું.‘ શિવસેનાએ લખ્યું, ‘દેશની સામે અનેક ગંભીર સમસ્યા છે અને દેશના ગૃહમંત્રીએ એ સમસ્યાના સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’ કોકણની ધૂળમાં અમિત શાહે ઉડાઉ વાતો કરી- શિવસેના અમિત શાહના ‘શિવસેનાનું અસ્તિત્વ ખત્મ કરવા’ના નિવેદન પર શિવસેનાએ કહ્યું, ‘ગૃહમંત્રીએ કોકણની ધૂળમાં વધુ એક ઉડાઉ વાત કરી હતી. શિવસેનાના અસ્તિત્વને ખત્મ કરવાની વાત જેમણે કરી તેમની અર્થી મહારાષ્ટ્રએ શ્મસાનમાં પહોંચાડીને તેમનું જીવતે જીવ શ્રાદ્ધ કર્યું છે એવો મહારાષ્ટ્રનો ઈતિહાસ રહ્યો છે. ઉલટું જો શિવસેના તમારા રસ્તે ચાલી હોત તો આજેનો સ્વર્ણ કળશ ક્યારેય પણ જોવા મળ્યો ન હોત.’ શિવસેનાએ રાજ્યપાલ પર પણ કટાક્ષ કર્યો શિવસેનાએ કહ્યું, ‘મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવા માટે દરેકશક્ય પ્રયત્ન કરવામાં આવ્યા અને હજુ પણ થઈ રહ્યા છે, જે નિષ્ફળ જશે. આ પ્રયત્નોથી બંધારણીય પદ પર બેઠેલ રાજ્યપાલનો તિરસ્કાર કરવામાં આવ્યો. મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલ બાર ધારાસભ્યોની નિમણુક રોકવામાં આવી. મતલબ સરકારના પ્રાણ તડફડશે, એવું જેમને લાગે છે તે ભ્રમમાં છે. આ તમામ પ્રયત્નોથી તમારું જ વસ્ત્રહરણ થયું છે. તમારી નાગાઈથી કોકણના ભૂત પણ નથી ડરતા.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
Embed widget