શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ટ્રમ્પ અને મેલાનિયા થઈ ગયાં છે અલગ ? જણો બંને અલગ અલગ ક્યાં વિતાવે છે સમય ?

મેલાનિયાએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી બધી જ પોસ્ટ ડિલીટ કરી દેતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને લઈને સવાલ ઉભા થયા છે. વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ મેલાનિયા ટ્રમ્પ છેલ્લે 20 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતા. ત્યારબાદથી જ તે રહસ્યમય રીતે ગાયબ છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાંથી હટ્યા બાદ પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે સંબંધમાં કડવાશ વધી ગઈ છે. કહેવાય છે કે, મેલાનિયા ટ્રમ્પ ફ્લોરિડા ગયા બાદ પોતાનો મોટાભાગનો સમય સ્પામાં વિતાવી રહી છે. આ જ કડવાશને કારણે મેલાનિયા અને ટ્રમ્પની વચ્ચે છૂટાછેડાની અટકળો પણ ચાલી રહી છે. હાલમાં જ મેલાનિયાએ પોતાના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પરથી બધી જ પોસ્ટ ડિલીટ કરી દેતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધોને લઈને સવાલ ઉભા થયા છે. વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ મેલાનિયા ટ્રમ્પ છેલ્લે 20 જાન્યુઆરીએ જાહેરમાં દેખાયા હતા. ત્યારબાદથી જ તે રહસ્યમય રીતે ગાયબ છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલ ગોલ્ફ રમીને સમય પસાર કરી રહ્યાં છે. સુપર બાઉલ પાર્ટીમાં પણ મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોવા મળી ન હતી. ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તે ટ્રમ્પને છૂટાછેડા આપી શકે છે. જોકે હજુ સુધી મેલાનિયાએ આ મામલે કંઈ કહ્યું નથી. વ્હાઈટ હાઉસના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, મેલાનિયા અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઈટ હાઉસમાં સાથે રહેતા હતા ત્યારે જ સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. જોકે મેલાનિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છુટાછેડા લેવાની અટકળોને ફગાવી દીધી છે. પરંતુ સૂત્રોના મતે બંને વચ્ચે ઓલ ઈઝ વેલ નથી. ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પની લવ સ્ટોરી વર્ષ 1998માં શરૂ થઈ. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના હતા અને મેલાનિયા 28 વર્ષની હતી. તે સમયે ન્યૂયોર્કમાં ફેશન વીક ચાલી રહ્યું હતું. ત્યાર બાદ ટાઈમ્સ સ્ક્વેરના કિટકેટ ક્લબમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં ટ્રમ્પ અને મેલાનિયા બન્ને સામેલ થયા હતા. ત્યાર બાદ બન્ને વચ્ચે સંબંધ વધતા ગયા અને વર્ષ 2004માં ટ્રમ્પે મેલાનિયાને 1.5 મિલિયન ડોલરની ડાયમંડ રિંગ પહેરાવીને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. ત્યાર બાદ 22 જાન્યુઆરી 2005ના રોજ બન્નેએ લગ્ન કરી લીધા. રાશિફળ 14 ફેબ્રુઆરીઃ આજે વેલેન્ટાઈન ડે પર શું કહે છે તમારી કિસ્મતના સિતારા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget