શોધખોળ કરો

તમારા સ્માર્ટફોન અને ચલણી નોટ પર કેટલા દિવસ સુધી જીવિત રહે છે કોરોના વાયરસ, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ કાંચ (મોબાઈલ ફોનની સ્ક્રીન), સ્ટીલ અને પ્લાસ્ટિકની બેંક નોટ પર ઝડપથી ફેલાય છે.

નવી દિલ્હીઃ ચલણી નાનાટ અને મોબાઈલથી કોરના ફેલાવાની શક્યતાઓ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચલણી નોટ અને મોબાઈલ ફોન પર કોરોના વાયરસ 28 દિવસ સુધી રહી શકે છે. વાઇરોલોજી જર્નલમાં આ સંશોધનને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી દ્વારા હાથ ધરાયેલા સંશોધન મુજબ કોરોના વાયરસ, ચલણી નોટ, સમાર્ટફોન, સ્ક્રીન, ગ્લાસ, સ્ટેઇનલેસ સ્ટીર પર 28 દિવસ સુધી રહી શકે છે. ઓસ્ટ્રેલિયન નેશનલ સાઇન્સ એજન્સી સીએસઆઈઆરઓના રિસર્ચમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પ્લાસ્ટિકની બેંક નોટની સામે કાગળની ચલણી નોટ પર કોરોના વાયરસ વધારે સમય સુધી રહે છે. આ રિસર્ચ 20, 30 અને 40 ડિગ્રી સેલ્સિયસ પર કરવામાં આવ્યું. તેમાં એ પણ જાણવા મળ્યું કે, જેમ જેમ તાપમાન વધે છે કોરોના વાયરસના જીવીત રહેવાની સંભાવના ઘટી જાય છે. CSIROના સીઈઓ લૈરી માર્શલે એક નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસ કેટલા સમય સુધી જીવીત રહે છે તે જાણવાથી હવે તેના જાવીન રહેવાનો ચોક્કસ અંદાજ લાગશે, તેનો ફેલાવો રોકવા અને લોકોની સુરક્ષા કરવામાં તે મદદ કરશે.
વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર કોરોના વાયરસ કાંચ (મોબાઈલ ફોનની સ્ક્રીન), સ્ટીલ અને પ્લાસ્ટિકની બેંક નોટ પર ઝડપથી ફેલાય છે અને 28 દિવસ સુધી જીવીત રહી શકે છે. 30 ડિગ્રી તાપમાન પર વાયરસના જાવીન રહેવાની સંભાવના ઘટીને 7 દિવસ પર આવી જાય છે, જ્યારે 40 ડિગ્રી વાયરસ પર તે માત્ર 24 કલાક સુધી જીવીત રહી શેક છે. રિસર્ચ અનુસાર, વાયરસ ઓછા તાપમાન પર વધારે સમય સુધી જીવીત રહી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાને ભારતીય જહાજોને કઈ રીતે આપી હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાની મંજૂરી? એસ જયશંકરે કર્યો ખુલાસો 
ઈરાને ભારતીય જહાજોને કઈ રીતે આપી હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાની મંજૂરી? એસ જયશંકરે કર્યો ખુલાસો 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Embed widget