શોધખોળ કરો

Suicide: આત્મહત્યા માટે નબળી માનસિકતા ધરાવતો વ્યક્તિ જવાબદાર, કોઇ અન્ય નહીંઃ દિલ્હી હાઇકોર્ટ

પ્રેમમાં નિષ્ફળતા અથવા નબળા શૈક્ષણિક પ્રદર્શન જેવા કિસ્સાઓમાં વ્યક્તિઓને ઉશ્કેરણી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.

દિલ્હી હાઈકોર્ટે બુધવાર, 17 એપ્રિલના રોજ આપેલા ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આત્મહત્યાની જવાબદારી માત્ર નાજુક માનસિકતા ધરાવતી વ્યક્તિઓની છે, અન્યની નહીં. જસ્ટિસ અમિત મહાજને કહ્યું હતું કે, "કમજોર અથવા નબળા મનના વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા ખોટા નિર્ણય માટે કોઇ અન્ય વ્યક્તિને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષિત ઠેરવી શકાય નહીં." કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પ્રેમમાં નિષ્ફળતા અથવા નબળા શૈક્ષણિક પ્રદર્શન જેવા કિસ્સાઓમાં વ્યક્તિઓને ઉશ્કેરણી માટે જવાબદાર ઠેરવી શકાય નહીં.

આ ચુકાદો એવા કેસમાં આવ્યો હતો કે જ્યાં એક પુરુષે પ્રેમમાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી હતી. જેમાં મહિલાને તેને ઉશ્કેરવાના કોઈપણ આરોપમાંથી મુક્ત કરવામા આવી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, 'જો પ્રેમમાં નિષ્ફળતાને કારણે પ્રેમી આત્મહત્યા કરે છે, તો મહિલાને આત્મહત્યા માટે પ્રેરિત કરવા માટે દોષિત ઠેરવી શકાય નહીં.

આત્મહત્યા કરનાર વ્યક્તિના પિતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. અરજદાર પૈકી એક મહિલા મૃતક સાથે પ્રેમસંબંધમાં હતી. અન્ય અરજદાર કોમન ફ્રેન્ડ હતો.

તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અરજદારોએ મૃતકને એમ કહીને ઉશ્કેર્યો હતા કે તેઓ એકબીજા સાથે શારીરિક સંબંધો ધરાવે છે અને ટૂંક સમયમાં લગ્ન કરશે. મૃતકે પોતાની સુસાઈડ નોટમાં બે અરજદારોના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યું હતું. અરજદારોને આગોતરા જામીન આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે રેકોર્ડ પર મુકવામાં આવેલી વોટ્સએપ ચેટ પરથી પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાય છે કે મૃતક સંવેદનશીલ સ્વભાવનો હતો અને જ્યારે પણ મહિલા તેની સાથે વાત કરવાનો ઇનકાર કરતી ત્યારે તે સતત આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો.

કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે સુસાઈડ નોટમાં પીડા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ ઉશ્કેરણીનો સંકેત આપ્યો નથી. અરજદારો દ્વારા ધમકીઓ અને કોઈપણ ઉશ્કેરણીનું સ્વરૂપ નક્કી કરવા માટે કેસ ટ્રાયલ આગળ વધશે.                                               

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget