શોધખોળ કરો

Congress Crisis: તેલંગાણા પ્રદેશ કમિટીની આંતરકલહ ખતમ કરવા હાઇકમાન્ડ મેદાનમાં, 12 નેતાઓએ આપી દીધા છે રાજીનામા

પ્રદેશ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ તાજેતરમાં જ કહ્યું હતુ કે બીજી પાર્ટીમાંથી આવનારા વ્યક્તિઓને મહત્વ આપવામા આવી રહ્યું છે.

Telangana Congress: તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના 10થી વધુ સભ્યોએ સોમવારે રાજીનામુ ધરી દીધુ હતુ, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના સચિવ નદીમ જાવેદે રાજ્ય યૂનિટમાં આંતરકલહ ખતમ કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધો છે. પ્રદેશ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ તાજેતરમાં જ કહ્યું હતુ કે બીજી પાર્ટીમાંથી આવનારા વ્યક્તિઓને મહત્વ આપવામા આવી રહ્યું છે. તેમના આ નિવેદન બાદ પીસીસીના 10થી વધુ સભ્યોએ રાજીનામુ ધરી દીધુ હતુ.  

પાર્ટીના સુત્રોએ કહ્યું કે, જાવેદ સમસ્યાઓના સમાધાનના પ્રયાસો અંતર્ગત બન્ને પક્ષો સાથે વાત કરી રહ્યો છે. સુત્રોને આશા છે કે, મા્મલો જલદી સમાધાન પર આવી જશે, રવિવારે પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં રાજીનામુ આપનારા નેતાઓ ખુબ ગુસ્સામાં હતા.  

Congress: કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં કકળાટ, 13 નેતાઓએ પદ પરથી ધરી દીધુ રાજીનામુ -

Telangana PCC Members Quit: કોંગ્રેસમાં ફરી એકવાર દેશમાં તુટતવાનો દોર શરૂ થઇ રહ્યો છે. કોંગ્રેસની તેલંગાણા યૂનિટમાં આંતરિક કકળાટ ફરી શરૂ થયો છેં, અને આ કકળાટ એટલે સુધી પહોંચ્યો છે કે, તેંલંગાણાની પ્રદેશ કોંગ્રેસ કમિટી (પીસીસી)ના 13 સભ્યો અને કેટલાક વરિષ્ઠ નેતાઓએ નારાજ થઇને રવિવારે રાજીનામું ધરી દીધુ છે. તેમને કહ્યું કે કોંગ્રેસમાં અન્ય પક્ષોમાંથી આવેલા લોકોને પ્રમુખતા મળી છે, અને મૂળ કોંગ્રેસના નેતાઓને કિનારે કરવામાં આવી રહ્યાં છે.  

આ 13 નેતાઓમાં કોંગ્રેસના ધારાસભ્ય ડી. અનસૂસા (સીતક્કા) અને પૂર્વ ધારાસભ્ય ની.નરેન્દ્ર રેડ્ડી પણ સામેલ છે. અવિભાજિત આંધ્ર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દામોદર રાજનરસિંહના તેલુગુ દેશમા પાર્ટી (તેદેપા)ના કેટલાક પૂર્વ નેતાઓના કોંગ્રેસમાં સામેલ થવાના સંબંધમાં શનિવારે કહ્યું હતું કે જો બીજા પક્ષોમાંથી કોંગ્રેસમાં આવનારાઓને પાર્ટીમાં મહત્વ આપવામાં આવશે, તો આનાથી મૂળ કોંગ્રેસ કાર્યકર્તાઓની વચ્ચે શું સંદેશ જશે. 

પ્રદેશ અધ્યક્ષથી નારાજ છે નેતા -
આંધ્ર પ્રદેશના પૂર્વ ઉપમુખ્યમંત્રી દામોદર રાજનરસિંહે જ્યારે આ ટિપ્પણી કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, લોકસભા સભ્ય એન. ઉત્તમ કુમાર રેડ્ડી, પૂર્વ સાંસદ મધુ યશકી ગૌડ અને પાર્ટી ધારાસભ્ય ટી જયપ્રકાશ રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. આ નેતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ એ રેવંત રેડ્ડીથી નારાજ છે.

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડીએ આંતર કલકને લઇને પત્રકારોના સવાલોના પ્રત્યક્ષ રીતે જવાબ નથી આપ્યા, તેમને કહ્યું કે પાર્ટી આલાકમાન આ તમામ મુદ્દાઓ પર જોશે, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ના નિદેશાનુસાર ગાંમડાથી લઇને રાજ્ય લેવલ સુધી નેતા 26 જાન્યુઆરીએ તેલંગાણામાં પદયાત્રા કાઢીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરશે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | પલસાણામાં ખેડૂતોનો ચક્કાજામ, વીજ લાઈન નાખવાની કામગીરીનો વિરોધHu to Bolish |  હું તો બોલીશ | ક્યારે અટકશે વ્યાજખોરોનો આતંક?Hu to Bolish |  હું તો બોલીશ | કેમ સડી સાયકલ? પૈસાનું પાણી પાર્ટ-2Kheda News: તંત્રની ભૂલના કારણે દેશનું ભવિષ્ય ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા બન્યા મજબૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
Niti Aayog: નીતિ આયોગની નવી ટીમ બનાવવામાં આવી, PM મોદી અધ્યક્ષ
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
સસ્પેન્ડેડ પોલીસકર્મી નીતા ચૌધરીની લીમડી પાસેથી ધરપકડ, બુટલેગરના સગાને ત્યા રોકાઈ હોવાનો ખુલાસો
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Make In India: વિશ્વમાં વધી રહ્યો છે ભારતમાં બનેલી વસ્તુઓનો દબદબો, જાણો વિગત
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Farmer Loan Waiver: આ રાજ્યની સરકારે કર્યુ ખેડૂતોનું દેવું માફ, 18 જુલાઈ સુધીમાં થઈ જશે પેમેન્ટ
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Video: આવું મોત કોઈને ન આવે, છત પર ઉભેલો વ્યક્તિ અચાનક બની ગયો રાખ, વીડિયો જોઈને મોઢું રહી જશે ખુલ્લું
Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત
Oman Muscat Shooting: ઓમાનમાં મસ્જિદ પાસે ફાયરિંગ, એક ભારતીય સહિત છ લોકોનાં મોત
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Embed widget