શોધખોળ કરો

Census in India: દેશમાં આગામી વર્ષે શરૂ થઇ શકે છે વસ્તીગણતરી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે

Census in India: કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીને લઈને મોટી માહિતી મળી રહી છે. સૂત્રોનું કહેવું છે કે દેશમાં આગામી વર્ષથી વસ્તી ગણતરી શરૂ થઈ શકે છે. વસ્તી ગણતરી આવતા વર્ષે 2025થી શરૂ થશે જે 2026 સુધી ચાલશે. કોરોના મહામારીના કારણે 2021માં યોજાનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવી પડી હતી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાશે. અત્યાર સુધી દર દસ વર્ષે વસ્તી ગણતરી દાયકાની શરૂઆતમાં કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, વસ્તી ગણતરી 1991, 2001, 2011 વગેરેમાં શરૂ થતી હતી. જો કે હવે 2025 પછી આગામી વસ્તી ગણતરી 2035, 2045, 2055માં આ રીતે થશે.

તારીખ નક્કી નથી, પરંતુ તૈયારીઓ ચાલુ છે

2021માં યોજાનારી વસ્તી ગણતરી હવે 2025 માં શરૂ થવાની સંભાવના છે. જો કે, વસ્તી ગણતરી શરૂ કરવાની તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. વસ્તી ગણતરી અંગેના કેટલાક નીતિવિષયક નિર્ણયો પણ સરકારી સ્તરે લેવાના હોય છે.

વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા સીટોનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. અનેક વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ જાતિ ગણતરીની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી.

શું વસ્તી ગણતરીમાં આટલો મોટો પ્રશ્ન પૂછવામાં આવી શકે છે?

સામાન્ય રીતે વસ્તી ગણતરીમાં ધર્મ અને વર્ગ પૂછવામાં આવે છે. સામાન્ય, અનુસૂચિત જાતિ અને જનજાતિ ગણાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે લોકોને એ પણ પૂછવામાં આવી શકે છે કે તેઓ કયા સંપ્રદાયના અનુયાયી છે. ઉદાહરણ તરીકે, કર્ણાટકમાં લિંગાયતો જેઓ સામાન્ય વર્ગના છે, તેઓ પોતાને એક અલગ સંપ્રદાય માને છે.

તેવી જ રીતે અનુસૂચિત જાતિઓમાં પણ વિવિધ સંપ્રદાયો છે જેમ કે વાલ્મીકિ, રવિદાસી વગેરે. એટલે કે સરકાર ધર્મ, વર્ગ અને સંપ્રદાયના આધારે વસ્તી ગણતરીની માંગ પર વિચાર કરી રહી છે.           

ગગનયાનની તારીખ થઇ ફિકસ, ચંદ્ર માનવ મિશન ક્યારે થશે શરૂ, ISRO ચીફે કરી મહત્વની જાહેરાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Road Show : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, એક ઝલક માટે ઉમટી જનમેદનીFire Breaks Out At Cracker Shop In Hyderabad : ફટાકડાની દુકામાં લાગી ભીષણ આગ, મચી અફરા-તફરીDiwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહHun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
PM Modi Vadodara Visit Live: વડોદરામાં PM મોદી, સ્પેનના PMએ કર્યુ એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ
WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ
Diwali 2024: કેરળમાં કેમ ઉજવવામાં આવતી નથી દિવાળી? તમિલનાડુ અને કર્ણાટકમાં આ છે માન્યતાઓ
Diwali 2024: કેરળમાં કેમ ઉજવવામાં આવતી નથી દિવાળી? તમિલનાડુ અને કર્ણાટકમાં આ છે માન્યતાઓ
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો
ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
ગાંધીનગરઃ અક્ષરધામ ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
Embed widget