શોધખોળ કરો

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની નક્કી, વૈજ્ઞાનિકોએ સરકારને કઇ 10 વાતોથી ચેતવી, વાંચો.....

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની નક્કી, આ દાવો કેન્દ્ર સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કર્યો છે. વૈજ્ઞાનિકોએ કઇ 10 રીતે આપી સરકારને ચેતાવણી, વાંચો.....

નવી દિલ્હીઃ દેશ હજુ પણ કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, પરંતુ ત્રીજી લહેર આવવાની ભવિષ્યવાણી થઇ ગઇ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાનુ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ દાવો કેન્દ્ર સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કર્યો છે. તેમનુ કહેવુ છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે, અને આને રોકી નહીં શકો. જાણો વૈજ્ઞાનિક વિજય રાઘવનના દાવાની 10 મોટી વાતો.... 

- વિજય રાઘવને ચેતાવ્યા છે, કેમકે સાર્સ-સીઓવી2 અને વધુ ઉત્પરિવર્તિત થઇ રહ્યો છે, એટલા માટે નવી લહેર માટે તૈયાર રહેવુ જોઇએ. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની તીવ્રતાનુ પૂર્વનુમાન ન હતુ બતાવવામાં આવ્યુ.

- દેશના શીર્ષ વૈજ્ઞાનિકે કહ્યુ કે ઓછી સાવધાની ઉપાય, પહેલી લહેરથી વસ્તીમાં ઓછી પ્રતિરક્ષાના કારણે બીજી લહેર વધુ તીવ્ર થઇ રહી છે, અને આનાથી અત્યાર સુધી દેશમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, અને લાખો લોક સંક્રમિત થયા છે.

- પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર અનુસાર જ્યારે વેક્સિનેશન વધશે તો વાયરસ લોકોને સંક્રમિત કરવાના નવા ઉપાયો શોધશે, જેના માટે આપણે તૈયાર રહેવુ જોઇએ. વાયરસ પોતાનુ રૂપ બદલતો રહે છે. એટલા માટે આપણે વેક્સિન અને બીજા પાસાઓ પર રણનીતિ બદલતા રહેવુ જોઇએ.

- બીજી લહેરમાં કેટલાય ફેક્ટર છે, જેમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ એક ફેક્ટર છે. બીજી લહેર એટલા માટે વધી કેમકે જે ઇમ્યૂનિટી બની હતી તે એટલી નહતી કે કોરોનાના સંક્રમણને રોકી શકે. 

- કોરોનાની પહેલી લહેર બે કારણે ઓછી થઇ હતી, જે લોકોને ઇન્ફેક્શન થયુ તેમનામાં ઇન્યૂનિટી આવી અને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ સહિત બચાવના જે પગલા ભરવામાં આવ્યા, તેનાથી સંક્રમણ ફેલાવવાનુ ઓછુ થયુ, પરંતુ બચાવના પગલાઓમાં ઢીલાશ રાખી તો સંક્રમણ ફેલાવવાનુ શરૂ થયુ.

- વૈજ્ઞાનિકનુ કહેવુ છે કે કેટલાય લોકો નવી પ્રતિરક્ષા સીમા સુધી પહોંચતા પહેલા સંક્રમિત થઇ જાય છે. આવી બીજી લહેર સામાન્ય રીતે પહેલાની સરખામણીમાં નાની હોય છે, અને આવી જ બીજી લહેરની આશા હતી. જોકે કેટલાક કારણે તેમાં ફેરફાર કરીને તેની પહેલાની સરખામણીમાં મોટી બનાવી શકે છે.  

- સાર્સ-સીઓવી2ના ફેરફાર અને આની વધતી ક્ષમતા પર વિસ્તારથી વાત કરતા તેમને કહ્યું- વાયરસ 2019માં વૂહાનમાંથી નીકળ્યો, અને તે સમયે સામાન્ય હતો, જે કેટલીય સ્તનપાયી પ્રજાતિઓને સંક્રમિત કરી શકતો હતો.
 
- તેમને કહ્યું- 2021 ની શરૂઆતમાં આખી દુનિયામાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા, પ્રતિરક્ષા વધવાની સાથે, વાયરસને વધવાનો અવસર ના મળ્યો. જોકે તેને કેટલાક એવા વિશેષ ક્ષેત્ર મળે છે જ્યાં આ ફેલાઇ શકે છે. એટલા માટે આ સારી રીતે ફેલાવવા માટે પ્રયત્ન કરે છે. 

- તેમને કહ્યું- અંતર રાખવાથી પસારમાં લગામ લગાવી શકાય છે, તેમને કહ્યું કૉવિડ અનુકુળ વ્યવહારનુ પાલન કરવા પર જોર દેતા કહ્યું- આ વાયરસ મનુષ્યમાંથી મનુષ્યમાં જ ફેલાઇ શકે છે.

- નીતિ આયોગના સદસ્યે (સ્વાસ્થ્ય) વી કે પૉલે કહ્યું- બદલાતા વાયરસની પ્રતિરક્ષા તે જ છે. આપણે કૉવિડના ઉચિત વ્યવહારનુ પાલન કરવુ જરૂરી છે, જેમ કે માસ્ક પહેરવુ, એકબીજાથી અંતર રાખવુ, સ્વચ્છતા રાખવી, કોઇ ખાસ મુલાકાત ના કરવી, અને ઘરે રહેવુ. બિમારી જાનવરોથી નથી ફેલાઇ રહી આ માનવથી માનવ સંચરણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar CM Oath: આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી બનશે નીતિશ કુમાર, 20 મંત્રી લઈ શકે છે શપથ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar Oath Ceremony Live: બિહારમાં આજે નીતિશ કુમારનો શપથ ગ્રહણ સમારોહ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
8th Pay Commission પર ફરી મૂંઝવણ, જાણો કોણે લખ્યો વડાપ્રધાન મોદીને પત્ર?
Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ
Asia Cup Rising Stars 2025: ડિફેન્ડિંગ ચેમ્પિયન અફઘાનિસ્તાન બહાર, સેમિફાઈનલમાં કોની સામે ટકરાશે ઈન્ડિયા-એ
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
CBSEએ જાહેર કરી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની માર્કિંગ ગાઈડલાઈન
Cyber Crime:  હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Cyber Crime: હવે કૉલ કરીને તમારી સાથે છેતરપિંડી નહીં કરી શકે ઠગ, TRAIએ લાગુ કર્યો નવો નિયમ
Embed widget