શોધખોળ કરો

Tony Abbott : ઓસ્ટ્રૈલિયાના પૂર્વ PM બન્યા નરેન્દ્ર મોદીના ચાહક, ભારતને લઈ કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગ 2023માં ભાગ લેવા પહોંચ્યા છે. કાર્યક્રમ સિવાય તેમણે ભારત અને વડાપ્રધાન મોદી વિશે ઘણી મોટી વાતો કહી હતી.

Ex Australian PM Tony Abbot : ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે ભારતને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે G-20ના પ્રમુખપદ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારની પ્રશંસા કરી છે. ટોની એબોટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ પ્રમુખપદ ભારતને વિશ્વની બીજી સૌથી મોટી લોકતાંત્રિક મહાસત્તા તરીકે પોતાને પ્રદર્શિત કરવામાં મદદ થશે. ભારત હવે માત્ર પ્રાદેશિક શક્તિ તરીકે નહીં રહે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ PMએ G-20ના અધ્યક્ષપદને ભારતની વ્યૂહાત્મક અને રાજદ્વારી યુગમાં પરત ફરવાનો સંકેત ગણાવ્યો છે. એટલું જ નહીં, એબોટે ક્વાડને નાટો બાદ બીજા નંબરનું સૌથી મોટું વ્યૂહાત્મક ડેવલપમેંટ ગણાવ્યું છે. તેમણે પીએમ મોદી અને જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેને તેના જનક ગણાવ્યા છે. શિન્ઝો હાલ આ દુનિયામાં નથી. ગયા વર્ષે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટ હાલ ભારતની મુલાકાતે છે. તેઓ નવી દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગ 2023માં ભાગ લેવા પહોંચ્યા છે. કાર્યક્રમ સિવાય તેમણે ભારત અને વડાપ્રધાન મોદી વિશે ઘણી મોટી વાતો કહી હતી. G-20ના ભારતના પ્રમુખપદ પર ભૂતપૂર્વ PMએ કહ્યું હતું કે, તેમને ખાતરી છે કે તે ભારતને માત્ર એક પ્રાદેશિક શક્તિ તરીકે નહીં, પરંતુ વિશ્વની બીજી સૌથી મોટી લોકશાહી મહાસત્તા તરીકે દર્શાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે ભારત વ્યૂહાત્મક અને રાજદ્વારી યુગમાં આવવાનો આ એક મોટો સંકેત છે.

એબોટે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પર શું કહ્યું?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અંગે એબોટે કહ્યું હતું કે, સમયની સાથે તે વધુ ગાઢ બની રહ્યો છે. બંને દેશોએ ગયા વર્ષે ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે ECTAને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વધતા સંબંધોનું પ્રતીક છે. પૂર્વ પીએમે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયાના ઘણા મંત્રીઓ દિલ્હીમાં છે. તેઓ ઉચ્ચ સ્તરે બેઠક કરી રહ્યા છે. આ ભારત સાથે ગાઢ સંબંધોની ઓળખ છે.

પીએમ મોદીની ક્વોડની પ્રશંસા

ટોની એબોને ક્વાડને નાટો બાદ બીજું સૌથી મોટું વ્યૂહાત્મક ડેવલપમેન્ટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, માત્ર એક એશિયન નેતા જ આ પહેલ શરૂ કરી શક્યા હોત. જે રીતે શિન્ઝો આબે અને નરેન્દ્ર મોદીએ આ માટે પ્રયત્નો કર્યા તે માત્ર તેઓ જ કરી શકે. દુનિયાએ આ બંને જનકનો આભાર માનવો જોઈએ.

એબોટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને પણ જવાબ આપ્યો હતો. પૂર્વ પીએમએ કહ્યું હતું કે, તેમણે લવરોવની વાત સાંભળી નથી. તેમણે વિચાર્યું કે, જો તેમણે લવરોવની વાત સાંભળી હોત, તો તેના મોંમાંથી કંઈક અપમાનજનક બહાર આવ્યું હોત. એમ વિચારીને તે દૂર જ રહ્યાં. યુક્રેનમાં રશિયા જે કરી રહ્યું છે તે ભયાનક છે.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત
ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત
Operation Sindoor: દુનિયાને 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી આપનારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી છે ગુજરાતી
Operation Sindoor: દુનિયાને 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી આપનારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી છે ગુજરાતી
Opereation Sindoor Live: ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી બંધ રહેશે નવ એરપોર્ટ
Opereation Sindoor Live: ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી બંધ રહેશે નવ એરપોર્ટ
Operation Sindoor: 25 મિનિટમાં નવ કેમ્પ તબાહ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી તમામ ડિટેઇલ્સ
Operation Sindoor: 25 મિનિટમાં નવ કેમ્પ તબાહ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી તમામ ડિટેઇલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi : એર સ્ટ્રાઈક બાદ પીએમ મોદીનું સંબોધન | Abp Asmita | 5-7-2025Airstrike On Pakistan :આતંકીઓના અડ્ડાઓનો કચ્ચરઘાણ | Abp Asmita | 7-5-2025 | Operation SindoorOpreation Sindoor: આતંકી મસૂદ અઝહરના ઠાર મરાયાની આશંકા, જુઓ એરસ્ટ્રાઈકના અપડેટ્સJaydev Joshi: એર સ્ટ્રાઈકમાં કઈ કઈ જગ્યાઓને કરાઈ ટાર્ગેટ?, જુઓ મિશન સિંદૂરનો માસ્ટપ્લાન | Abp Asmit

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત
ભારતનો મોટો પ્રહારઃ એક જ એરસ્ટ્રાઇકમાં મસૂદ અઝહરનો આખો પરિવાર સાફ, 14 લોકોના મોત
Operation Sindoor: દુનિયાને 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી આપનારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી છે ગુજરાતી
Operation Sindoor: દુનિયાને 'ઓપરેશન સિંદૂર'ની જાણકારી આપનારી લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી છે ગુજરાતી
Opereation Sindoor Live: ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી બંધ રહેશે નવ એરપોર્ટ
Opereation Sindoor Live: ઓપરેશન સિંદૂર બાદ ભારતનો મોટો નિર્ણય, 10 મે સુધી બંધ રહેશે નવ એરપોર્ટ
Operation Sindoor: 25 મિનિટમાં નવ કેમ્પ તબાહ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી તમામ ડિટેઇલ્સ
Operation Sindoor: 25 મિનિટમાં નવ કેમ્પ તબાહ, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ એરસ્ટ્રાઇકની આપી તમામ ડિટેઇલ્સ
પાકિસ્તાનની પડખે આવ્યું ચીન, ભારતીય સેનાની એરસ્ટ્રાઇકને ગણાવી 'દુઃખદ', વાંચો....
પાકિસ્તાનની પડખે આવ્યું ચીન, ભારતીય સેનાની એરસ્ટ્રાઇકને ગણાવી 'દુઃખદ', વાંચો....
Operation Sindoor: પાકિસ્તાન અને POKમાં ભારતે લગભગ 900 આતંકવાદીઓ પર છોડી મિસાઇલો, નષ્ટ કર્યા લોન્ચ પેડ
Operation Sindoor: પાકિસ્તાન અને POKમાં ભારતે લગભગ 900 આતંકવાદીઓ પર છોડી મિસાઇલો, નષ્ટ કર્યા લોન્ચ પેડ
CBSE Result 2025: CBSE ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે જાહેર થશે? જાણો અહીં તમામ અપડેટ્સ
CBSE Result 2025: CBSE ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે જાહેર થશે? જાણો અહીં તમામ અપડેટ્સ
'અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું, જેનો જવાબ આપીશું', એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના PMની ધમકી
'અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું, જેનો જવાબ આપીશું', એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના PMની ધમકી
Embed widget