શોધખોળ કરો

દિલ્હી-એનસીઆરમાં કોરોના વાયરસની દહેશત, નોઈડામાં બે સ્કૂલ બંધ

પ્રાપ્ત જાણકારી અનુસાર નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા એક બાળકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોવાની સૂચના હતી. અન્ય વિદ્યાર્થીઓમાં પણ આ વાયરસ ન ફેલાવ તે માટે સાવચેતીના ભાગરુપે હાલ સ્કૂલ બંધ રાખવામાં આવી છે.

નવી દિલ્હી: ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસથી દુનિયાભરના અનેક દેશોમાં દહેશત છે. એવામાં ભારત પણ સતર્ક થઈ ગયું છે. મંગળવારે ઉત્તરપ્રદેશના નોઈડા અને આગરામાં કોરોના વાયરસથી પ્રભાવિત કેટલાક કેસો સામે આવ્યા છે. એવામાં સાવચેતીના ભાગરૂપે નોઈડાની જાણીતી શિવ નાડર સ્કૂલ 9 માર્ચ સુધી અને શ્રીરામ મિલેનિયમ સ્કૂલ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ પ્રશાસનનું કહેવું છે કે, બે વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકો બીમારીની તપાસના દાયરામાં છે અને તેમની તપાસ ગ્રેનોના જિમ્સ આર્યુર્વેદ કોલેજમાં ચાલી રહી છે.  જ્યારે બીજી તરફ તંત્રએ કોરોના વાયરસના ખતરનાને જોતા જિલ્લા તંત્રને એક હજારથી વધુ દેશી-વિદેશી કંપનીઓને એલર્ટ નોટિસ મોકલી છે. વાસ્તવમાં, ઈટાલીથી આવેલા એક વ્યક્તિમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ હતી અને તે વ્યક્તિએ આગ્રામાં પાર્ટી રાખી હતી. જેમાં આ સ્કૂલના બે બાળકો સહિત પાંચ લોકો સામેલ હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર નોઈડાની એક સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા એક બાળકમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હોવાની સૂચના હતી. અહેવાલ અનુસાર વિદ્યાર્થીના પિતા આ વાયરસથી પીડિત છે. આ વિદ્યાર્થીએ પોતાની બર્થડે પાર્ટીમાં સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને પણ બોલાવ્યા હતા. એવામાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ આ વાયરસ ન ફેલાવ તે માટે સાવચેતીના ભાગરુપે સ્કૂલ બંધ રાખવામાં આવી છે. ભારતમાં પણ ધીરેધીરે કોરોનાની અસર જોવા મળી રહી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ રાજધાની દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, તેમણે કોરોના વાયરસને લઈ કરવામાં આવેલી તૈયારીની વ્યાપક સમીક્ષા કરી છે. અલગ-અલગ મંત્રાલય અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ભારતમાં આવતા લોકોના સ્ક્રીનિંગથી લઈ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગભરાવાની જરૂર નથી. આપણે એક સાથે કામ કરવાની જરૂર છે. આત્મ સુરક્ષા સુનિશ્ચિત કરવા નાના અને મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Kisan: ખેડૂતોની રાહ પૂરી થઈ! આજે આ સમયે તેમના ખાતામાં જમા થશે ₹2,000
PM Kisan: ખેડૂતોની રાહ પૂરી થઈ! આજે આ સમયે તેમના ખાતામાં જમા થશે ₹2,000
યુદ્ધની અસર હવે શાળાના મધ્યાહન ભોજન પર પણ, બંધ થશે શાળાઓમાં મિડ ડે મિલ
યુદ્ધની અસર હવે શાળાના મધ્યાહન ભોજન પર પણ, બંધ થશે શાળાઓમાં મિડ ડે મિલ
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો, તાલિબાન સરકારનો દાવો
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો, તાલિબાન સરકારનો દાવો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા
Embed widget