શોધખોળ કરો

NPRમાં કોઈ દસ્તાવેજ નહીં માંગવામાં આવે, કોઈને ડરવાની નથી જરૂર: અમિત શાહ

અમિત શાહે કહ્યું એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. એનપીઆરમાં કોઈપણ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં.

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)માં કોઈપણ દસ્તાવેજ માંગવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે લોકો પાસે જે જાણકારી નથી. તેને આપવાની કોઈ જરૂરત નથી. અમિત શાહે કહ્યું એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી. એમ રાજ્યસભામાં દિલ્હી હિંસા પર થઈ રહેલી ચર્ચાનો જવાબ આપતી વખતે ગૃહમંત્રી કહ્યું હતું. અમિત શાહે કહ્યું કે, “ખૂબજ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, દેશભરમાં નાગરિકતા કાયદાને લઈ મુસલમાન ભાઈઓ-બહેનોના મનમાં એક ડર બેસાડી દેવામાં આવ્યો છે કે તમારી નાગરિકતા સીએએ થી છીનવી લેવામાં આવશે. આ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે. CAA નાગરિકતા છીનવવાનો કાયદો નથી. આ નાગરિકતા આપવાનો કાયદો છે.” દિલ્હી હિંસા પર અમિત શાહે કહ્યું, “રમખાણ ઉપરાંત અત્યાર સુધી 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. 25 ફેબ્રુઆરીએ સવારે દિલ્હીના તમામ પોલીસ મથકમાં શાંતિ સમિતિઓની બેઠક બોલવાની શરૂ કરી દીધી હતી. 26 ફેબ્રુઆરી સુધી 321 અમન સમિતિઓની બેઠક બોલાવીને અમે તમામ સંપ્રદાયના ધર્મ ગુરુઓને તોફાનો ન ફેલાય તે માટે તેમને પોતાના પ્રભાવનો પ્રયોગ કરવાની વિનંતી કરી હતી. દિલ્હીના દંગા મામલે અત્યાર સુધી 2600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ” ગૃહમંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં ઘણી ઘટનાઓમાં ખાનગી હથિયાર ચલાવવાની ઘટના પણ સામે આવી છે. એવા 49 મામલા નોંધવામાં આવ્યા છે અને 52 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ સવા સૌ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. જેની ઓળખ થઈ ચૂકી છે, તેની તમામ ડિટેલ અમારી પાસે ઉપલબ્ધ થઈ ગઈ છે. એવા લોકોને પકડવા માટે 40 થી વધુ સ્પેશિયલ ટીમનું ગઠન કર્યું છે. જે દિવસ રાત ધરપકડ કરવાનું કામ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Embed widget