શોધખોળ કરો

UP By-Election 2022:મૈનપુરી, રામપુર અને ખતૌલી પેટાચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવારો, જાણો કોને મળી ટિકિટ?

ભાજપે મંગળવારે ઉત્તર પ્રદેશમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી બેઠકો માટે તેના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે

UP By-Election 2022: ભાજપે મંગળવારે ઉત્તર પ્રદેશમાં મૈનપુરી, રામપુર અને ખતૌલી બેઠકો માટે તેના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.  ભાજપે રઘુરાજ સિંહ શાક્યને મૈનપુરી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકો પર કેન્દ્રીય ચૂંટણી સમિતિ તરફથી અંતિમ મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મંગળવારે ઉત્તર પ્રદેશ પેટાચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. ભાજપે મૈનપુરી લોકસભા બેઠક પર પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સામે રઘુરાજ શાક્યને ટિકિટ આપી છે. મૈનપુરીમાં પહેલાથી જ એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ શાક્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપશે.

રામપુર અને ખતૌલીમાંથી ભાજપની ટિકિટ કોને મળી?

આ સિવાય ભાજપે રામપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આઝમ ખાનના આ ગઢમાં પાર્ટીએ આકાશ સક્સેનાને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આકાશ સક્સેના રામપુરમાં આઝમ ખાનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. જોકે અગાઉ પણ આકાશ સક્સેનાને ઉમેદવાર બનાવવાની ચર્ચા હતી.

મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે રાજકુમારી સૈનીને ટિકિટ આપી છે, રાજકુમારી સૈની વિક્રમ સિંહ સૈનીની પત્ની છે. જ્યારે આરએલડીએ આ સીટ પર સપા ગઠબંધનમાંથી મદન ભૈયાને ઉમેદવાર બનાવ્યા છે. મૈનપુરી અને ખતૌલી સીટ માટે નોમિનેશન 17 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે રામપુર સીટ માટે નોમિનેશન 18 નવેમ્બર સુધી ચાલશે. આ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.

ઉલ્લેખનીય છે કે મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરીમાં ચૂંટણી થઈ રહી છે. જ્યારે રામપુરથી આઝમ ખાન અને ખતૌલીથી ભાજપના ધારાસભ્ય રહેલા વિક્રમ સિંહ સૈનીની સદસ્યતા રદ થયા બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget