શોધખોળ કરો

ઉત્તરપ્રદેશ માટે અમિત શાહને બનાવાયા પર્યવેક્ષક, ઉત્તરાખંડ અને ગોવાની જવાબદારી આ નેતાઓને મળી, જાણો

ભારતીય જનતા પાર્ટીએ ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહને ઉત્તર પ્રદેશ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને પણ યુપીના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહને ઉત્તર પ્રદેશ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને પણ યુપીના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને ઉત્તરાખંડ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને  કિરન રિજિજુને મણિપુર માટે નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુર્ગનને ગોવા માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 10 માર્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા.  તેમાંથી ભાજપે ચાર રાજ્યો યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જંગી જીત મેળવી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં 255 બેઠકો, મણિપુરમાં 32 બેઠકો, ઉત્તરાખંડમાં 47 બેઠકો અને ગોવામાં 20 બેઠકો જીતી છે. ગોવા ઉપરાંત બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.


20 કે 21 માર્ચે શપથ ગ્રહણ શક્ય છે

સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. યુપીના જિલ્લાઓમાં એલઈડી સ્ક્રીન લગાવીને શપથ ગ્રહણ બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રિત કરી શકાય છે. એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર હોળી પછી 20 કે 21 માર્ચે યોગી લખનઉમાં સીએમ પદના શપથ લઈ શકે છે.

ઉત્તર પ્રદેશના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત પછી દિલ્લીની પ્રથમ મુલાકાતમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 5 વાગ્યે શરૂ થયેલી બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ યોગી આદિત્યનાથને યુપીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મીટિંગની માહિતી આપી હતી. PM મોદીએ લખ્યું, "આજે યોગી આદિત્યનાથજીને મળ્યા. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ તેમને અભિનંદન. છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઉંચાઈઓ પર લઈ જશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Rain: છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા થયા પાણી-પાણી, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો, વાંચો આંકડા
Rain: છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા થયા પાણી-પાણી, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો, વાંચો આંકડા
ભારે વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ થયો જીવંત, જોવા મળ્યા આહલાદક દ્રશ્યો
ભારે વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ થયો જીવંત, જોવા મળ્યા આહલાદક દ્રશ્યો
Gujarat Rain Forecast:રાજ્યના આ 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર
Gujarat Rain Forecast:રાજ્યના આ 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
Advertisement

વિડિઓઝ

Railway fare hikes to kick in from July 1: આજથી રેલવે મુસાફરી મોંઘી, ટિકિટના દરમાં કેટલો કરાયો વધારો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જુઓ ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : સોનું ખરીદતા પહેલા સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : સ્વર્ગનો રસ્તો !
Hun To Bolish : હું તો બોલીશ : નળમાં પાણી નહીં પૈસા !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા થયા પાણી-પાણી, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો, વાંચો આંકડા
Rain: છેલ્લા 24 કલાકમાં 191 તાલુકા થયા પાણી-પાણી, વ્યારામાં સૌથી વધુ વરસાદ 4 ઇંચ ખાબક્યો, વાંચો આંકડા
ભારે વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ થયો જીવંત, જોવા મળ્યા આહલાદક દ્રશ્યો
ભારે વરસાદને પગલે કચ્છનો પ્રખ્યાત પાલરધુના ધોધ થયો જીવંત, જોવા મળ્યા આહલાદક દ્રશ્યો
Gujarat Rain Forecast:રાજ્યના આ 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર
Gujarat Rain Forecast:રાજ્યના આ 15 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
Changes From July 1 : આજથી ટ્રેનના ભાડામાં વધારો, આધાર વિના નહી બને પાન કાર્ડ
ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં નિર્ણય, પ્રતિ ક્વિન્ટલ આટલા રૂપિયા સહાય ચુકવશે સરકાર
ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં નિર્ણય, પ્રતિ ક્વિન્ટલ આટલા રૂપિયા સહાય ચુકવશે સરકાર
ફક્ત એક ટિકિટ ખરીદો અને દક્ષિણ ભારતમાં રહેવા-જમવા અને ફરવાનું મફત, જાણો IRCTCનો પ્લાન
ફક્ત એક ટિકિટ ખરીદો અને દક્ષિણ ભારતમાં રહેવા-જમવા અને ફરવાનું મફત, જાણો IRCTCનો પ્લાન
India vs England: વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ એળે ગઇ, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડ સામે એક રનથી પરાજય
India vs England: વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગ એળે ગઇ, બીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો ઈગ્લેન્ડ સામે એક રનથી પરાજય
'આતંક વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોય', સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશમંત્રી એસ જયંશકરનું નિવેદન
'આતંક વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોય', સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશમંત્રી એસ જયંશકરનું નિવેદન
Embed widget