શોધખોળ કરો

બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા હતા, રાતોરાત આતંકવાદીઓની લાશો શિફ્ટ થઇ હતી, વીડિયો આવ્યો સામે

પાકિસ્તાન સતત દુનિયાને એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી કોઈ નુકસાન નથી થયું. જોકે અમેરિકામાં રહેતા પાકિસ્તાનના ગિલગિટ પ્રાંતના એક્ટિવિસ્ટ સેંગે હસનાન સેરિંગે એક વીડિયો શેર કરીને બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેરિંગે દાવો કર્યો કે, સ્થાનિક અખબારોમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એર સ્ટ્રાઈક બાદ 200 આતંકીઓના શબને પાકિસ્તાન સેનાએ બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વા પહોંચાડી દીધા હતા. બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા હતા, રાતોરાત આતંકવાદીઓની લાશો શિફ્ટ થઇ હતી, વીડિયો આવ્યો સામે સેરિંગે ટ્વિટર પર બે મિનિટ 20 સેકન્ડના આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ 200થી વધુ આતંકીઓને દફનાવવાની વાત કબૂલ કરી છે. આતંકી મુઝાહિદને અલ્લાહથી મળેલી ખાસ સૌગાતની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આ લોકો પાકિસ્તાન સરકાર માટે દુશ્મનની વિરૂદ્ધ કામ કરી રહ્યા હતા. તેમના પરિવારોને સહયોગ આપવાની વાત કરી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કથિત રીતે પાકિસ્તાની સેનાના એક અધિકારી કોઈ ગામમાં એક પરિવારની પાસે પહોંચ્યો છે. ત્યાં ચારે તરફ માતમ છવાયેલો છે. આ સેનાના અધિકારી આતંકીના પરિવારને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા હતા, રાતોરાત આતંકવાદીઓની લાશો શિફ્ટ થઇ હતી, વીડિયો આવ્યો સામે સામાજિક કાર્યકર્તા સેંગે હસનાનું કહેવું છે કે, આ વીડિયો કેટલો સાચો છે તે હું કહી નથી શકતો. પરંતુ એ સાચું છે કે, બાલાકોટમાં જે કંઈ પણ થયું પાકિસ્તાન તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ લોકલ અને ઈન્ટરનેશનલ મીડિયાને ત્યાં જવા દેતાં નથી. તેમનો દાવો છે કે, પાકિસ્તાનના સ્થાનિક અખબારોમાં લાશોને લઈ જવા વિશેના અહેવાલો છપાયા છે. બાલાકોટ એર સ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા હતા, રાતોરાત આતંકવાદીઓની લાશો શિફ્ટ થઇ હતી, વીડિયો આવ્યો સામે ભારતે પાકિસ્તાન પર 26 ફેબ્રુઆરીના રોજ એર સ્ટ્રાઈક કરી હતી. એર સ્ટ્રાઈક કરવામાં આવી તે દિવસે સૌથી પહેલાં પાકિસ્તાની સેના પ્રવક્તાએ જ દુનિયાને સૌથી પહેલા જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પ્લેન બોમ્મારો કરીને ત્યાંથી નિકળી ગયા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar firing Case : પાટડીમાં યુવકને કારમાં આવેલા શખ્સોએ ધરબી દીધી ગોળી, શું છે મામલો?Ahmedabad Suicide Case : નરોડામાં 7 વર્ષીય પુત્રને બિલ્ડિંગ પરથી ફેંકી માતાએ પણ કરી લીધો આપઘાતAhmedabad Hit And Run : અમદાવાદમાં કારની ટક્કરે મહિલા પોલીસનું મોત, કાર ચાલક નીકળી મહિલાSyria War: સિરિયામાં ફાટી નીકળ્યું ગૃહ યુદ્ધ, ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડવા વિદેશ મંત્રાલયની સૂચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
Ahmedabad: પાખંડી તાંત્રિકે 12 હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો, સિરિયલ કિલર તાંત્રિકનું અચાનક મોત
IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
Farmers Protest: રસ્તા પર ખીલા,કોંક્રીટની દિવાલ અને થ્રી લેયર બેરીકેટીંગ...શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા યુદ્ધના ધોરણે તૈયારીઓ
ફ્લાઇટની જેમ ટ્રેન મોડી હોય તો પણ મુસાફરોને મળે છે નિશુલ્ક ભોજન, જાણો કયાં પ્રવાસીને મળે છે  આ સુવિધા
ફ્લાઇટની જેમ ટ્રેન મોડી હોય તો પણ મુસાફરોને મળે છે નિશુલ્ક ભોજન, જાણો કયાં પ્રવાસીને મળે છે આ સુવિધા
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
Syria War: સીરિયામાં નવાજૂનીના એંધાણ! બળવાખોરોએ રાજધાની કબજે કરી, રાષ્ટ્રપતિ જીવ બચાવી ભાગ્યા
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી,  મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો
Mobile: આ પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણીલો ઓફરની વિગતો
Embed widget