શોધખોળ કરો

Vijay Diwas 2021: 1971ના ભારત-પાક. યુદ્ધના આ કિસ્સા સાંભળીને આજે પણ પાકિસ્તાન થરથરે છે

Vijay Diwas 2021: દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. ભારતે દરેક મોરચે પાકિસ્તાનને પછાડ્યું હતું.

Vijay Diwas 2021: પાકિસ્તાન પર 1971ની ઐતિહાસિક જીતના 50 વર્ષ પૂરા થવા પર દેશભરમાં સ્વર્ણિમ વિજય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ વખતે તાજેતરમાં દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર તૂટી પડતાં થયેલા નિધનના કારણે ઉજવણીમાં ખાસ ઉત્સાહ નહીં જોવા મળે પરંતુ આજે પણ પાકિસ્તાન તે વખતનો સમય યાદ કરીને થરથરે છે.

ભારત-પાક. યુદ્ધમાંથી બાંગ્લાદેશનો થયો જન્મ

દર વર્ષે 16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા ઐતિહાસિક યુદ્ધની યાદમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આજના દિવસે ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. આ દિવસ માત્ર ભારત અને પાકિસ્તાન માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ પૂર્વ પાકિસ્તાન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત-પાકિસ્તાન યુદ્ધમાંથી એક નવો દેશ ઉભો થયો, જેને આપણે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક યુદ્ધને લગતી મહત્વની  વાતો

  •  ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971ના યુદ્ધ પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતો.
  • અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 'પૂર્વ પાકિસ્તાન'ના લોકોને પાકિસ્તાની સેનાએ માર માર્યો હતો. આ સમય દરમિયાન, પાક આર્મી દ્વારા શોષણ, બળાત્કાર અને હત્યાના વધુ કેસ નોંધાયા હતા.
  • પૂર્વ પાકિસ્તાન'માં પાકિસ્તાનના જુલમ સામે ભારતે બાંગ્લાદેશનું સમર્થન કર્યું હતું.
  • પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ અયુબ ખાન સામે 'પૂર્વ પાકિસ્તાન'માં ભારે અસંતોષ હતો. 3 ડિસેમ્બર 1971ના રોજ, ભારત સરકારે 'પૂર્વ પાકિસ્તાન'ના લોકોને બચાવવા માટે ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધની ઘોષણા કરવાનો આદેશ આપ્યો.
  • આ યુદ્ધ ફિલ્ડ માર્શલ માણેકશાના નેતૃત્વમાં લડવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં ભારતના 1400 થી વધુ સૈનિકો શહીદ થયા હતા.
  • પાકિસ્તાની સેનાના ચીફ જનરલ આમિર અબદુલ્લા ખાન નિયાજીએ પરાજ્ય સ્વીકારીને 93 હજાર પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ સરન્ડર કર્યુ હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.