શોધખોળ કરો

કોરોનાની રસી લીધા પછી માસ્ક પહેરવાની જરૂર નથી ? કોરોનાની રસી મુદ્દે જાણો શું ચાલી રહી છે વાતો અને સરકારે શું કહ્યું ?

કોવિડ-19ના વેક્સિનેશનનને લઇને અનેક માન્યતાઓ સોશિયલ મીડિયા પર વાયરસ થઇ જોવા મળી રહી છે. વેક્સિનને લઇને કઇ અફવા ફેલાઇ રહી છે. અને તેમાં સત્ય શું છે જાણીએ

ફેક ચેક: કોવિડની વેક્સિનેશનને લઇને હાલ સોશિયલ મીડિયામાં જુદી-જુદી માન્યતાઓ વાયરલ થઇ રહી છે. આ માન્યતા પર વિશ્વાસ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે, તેમાં કેટલું વૈજ્ઞાનિક પ્રમાણ છે. તો ચાલો જાણીએ કઇ મીથ વાયરલ થઇ રહી છે અને તેની પાછળનું સત્ય શું છે. 

કોઇ રોગથી પીડિત લોકોને વેક્સિન ન લેવી જોઇએ?
હા સોશિયલ મીડિયામાં એક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં એવા દાવો થઇ રહ્યો છે કે, લોકો જે એકથી વધુ કોઇ ગંભીર બીમારીથી પિડાતાા હોય તેમણે વેક્સિન ન લેવી જોઇેએ? આ દાવામાં કેટલું સત્ય છે જાણીએ

ફેક્ટ ચેક
આ સોશિયલ મીડિયાનની પોસ્ટની કેન્દ્ર સરકારની વેબસાઇટની ફેક ચેક ટીમે તપાસ કરી છે. તપાસ દરમિયાન આ દાવો ખોટો સાબિત થયો છે. જે લોકો ડાયાબિટીસ કે અન્ય બીમારીથી પીડિત હોય તેવા લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. તેથી આવા લોકો વધુ હાઇ રિસ્કમાં છે. આવા લોકો ઝડપથી સંક્રમિત થઇ શકે છે. સંક્રમણથી બચવા માટે આવા લોકોએ વેક્સિન લેવી જોઇએ. ડાયાબિટીશ, હાઇબ્લડપ્રેશર સહિતના કોઇ પણ દર્દીઓ માટે આ વેક્સિન સુરક્ષિત છે. તમામ લોકોએ વેક્સિન લેવી જોઇએ. તેમ છતાં કોઇ એલર્જી હોય કે અન્ય કોઇ બીમારી હોય તો ડોક્ટરની સલાહ લઇને વેક્સિન લેવી જોઇએ. તો સોશિયલ મીડિયા પર  વાયરલ આ દાવો તદન ખોટો સાબિત થયો છે. 

વેક્સિનેશન બાદ માસ્ક પહેરવાની જરૂર નથી?
સોશિયલ મીડિયા પર હાલ એક એવી પોસ્ટ પણ વાયરલ થઇ છે.  જેમાં એવો દાવો થઇ રહ્યો છે કે વેક્સિન લીધા બાદ આપ સંપૂર્ણ સુરક્ષિત છો અને આપે માસ્ક પહેરવાની કે સામાજિક અંતરનું પાલન કરવાની જરૂરી નથી. 


ફેક્ટ ચેક
આ સોશિયલ મીડિયાનની પોસ્ટની કેન્દ્ર સરકારની વેબસાઇટની ફેક ચેક ટીમે તપાસ કરી છે. તપાસ દરમિયાન આ દાવો ખોટો સાબિત થયો છે. વેક્સિનથી 100 ટકા સુરક્ષા નથી મળતી વેક્સિન લીધા બાદ પણ કોવિડનો ચેપ લાગી શકે છે. તો વેક્સિનેટ લોકોએ પણ વેક્સિન લીધા બાદ માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું અને વારંવાર હાથ સાફ કરતા રહેવું જોઇએ. સોશિયલ મીડિયા પર વાયરલ આ  પોસ્ટનો દાવો સંપૂર્ણ ખોટો અને વૈજ્ઞાનિક પ્રમાણ વિહોણો સાબિત થયો છે. તેથી જ  વેક્સિનેશન બાદ પણ એક્સ્પર્ટ દ્રારા કોવિડનુા પ્રોટોકોલનું પાલન કરવા માટેનો અનુરોધ કરવાામાં આવી રહ્યો છે. 

જો તમને એકવાર કોવિડ થઇ ગયો હોય તો વેક્સિનની જરૂર નથી?

સોશિયલ મીડિયા પર હાલ એક એવી પોસ્ટ પણ વાયરલ થઇ છે. જેમાં દાવો થઇ રહ્યો છે કે, કોરોના સંક્રમિત થયા બાદ કોવિડની વેકિનન લેવાની જરૂર નથી.

ફેક્ટ ચેક
કેન્દ્ર સરકરાની વેબસાઇટની પીઆઇબી ફેક ચેક ટીમે આ દાવાની તપાસ કરી. આ દાવાનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ ન હોવાથી દાવાને ખોટો સાબિત કરાયો છે. એક્સ્પર્ટના મત મુજબ એક વખત કોરોના સંક્રમિત થયા બાદ પણ બીજી વખત સંકમણ લાગી શકે છે. તો  કોરોના બાદ રિકવરી પછી ત્રણ મહિના બાદ દર્દીએ વેક્સિન લેવી જોઇએ કારણે કારણ કે ત્રણ મહિના સુધી સંક્રમિતથી રિકવર થયા બાદ એન્ટીબોડી રહે છે ત્રણ મહિના બાદ વેક્સિન લેવી જરૂરી છે. 

વેક્સિન મહિલા અને પુરૂષો્માં વંધ્યત્વનું  કારણ બને છે. 
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં દાવો કરવાામાં આવી રહ્યો છે કે, કોવિડની વેક્સિન મહિલા અને પુરૂષો્માં વંધ્યત્વનું  કારણ બને છે. આ દાવામાં કેટલી સત્ય છે જાણીએ

ફેક્ટ ચેક 
કોવિડની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. તેનાથી એવી કોઇ સાઇડ ઇફેક્ટ નથી થતી કે, તે મહિલા અને પુરુષોમાં ઇન્ફર્ટિલિટીનું કારણ બને. તો પીઆઇબીની ફેક ચેક ટીમ આ મુદ્દે તપાસ કરતા જણાવ્યું કે,. વેકિસનની આવી કોઇ આડઅસરનું વૈજ્ઞાનક પ્રમાણ નથી જેથી આ દાવો પણ તદન ખોટો સાબિત થયો છે.

મહિલાઓએ પિરિયડના 5 દિવસ પહેલા અને બાદ વેક્સિન ન લેવી જોઇએ ?

મહિલાઓએ પિરિયડના 5 દિવસ પહેલા અને બાદ વેક્સિન ન લેવી જોઇએ ?આ દાવો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલાઓએ પિરિયડના 5 દિવસ પહેલા અને બાદ વેક્સિન ન લેવી જોઇએ ? આ દાવામાં કેટલી સચ્ચાઇ છે જાણીએ..

ફેક્ટ ચેક 
એકસ્પર્ટે આ દાવાને ખોટો અને તદન પાયા વિહોણો ગણાવ્યો છે. એક્સપર્ટના મત મુજબ પિરિયડની વેક્સિનેશન પર કોઇ અસર નથી થતી. કેન્દ્ર સરકારની વેબસાઇટ દ્રારા કોવિડ દ્રારા ફેલાતા આવી ખોટી અફવાથી લોકોને સાવધાન રહેવાની સલાહ અપાઇ છે. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને મહામારીમાં કોવિડની રોકથામ માટે વેક્સિન લેવી  જરૂરી છે. 

 

 

 

 


 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

વિડિઓઝ

Gandhidham Suicide case: ગાંધીધામ શહેર ભાજપ મહામંત્રીની આત્મહત્યા કેસમાં ખુલાસો
Asha Workers protest: ગાંધીનગરમાં આશા વર્કર બહેનોનું ધરણા પ્રદર્શન
Gujarat ATS : ગુજરાત ATSની મોટી કાર્યવાહી, એટોમિટેડ ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સની સુરતથી ધરપકડ
T20 World Cup Final : ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચને કારણે અમદાવદમાં હોટલના ભાડામાં વધારો
Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ LIVE Score: અમદાવાદમાં મોટો ઉલટફેર, એક જ ઓવરમાં ભારતની 3 વિકેટ પડી; સંજુ સેમસન 89 રને આઉટ
IND vs NZ LIVE Score: અમદાવાદમાં મોટો ઉલટફેર, એક જ ઓવરમાં ભારતની 3 વિકેટ પડી; સંજુ સેમસન 89 રને આઉટ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
IND vs NZ ફાઇનલ: ટોસ હારીને પણ સૂર્યા ખુશ, જાણો પીચ અને પ્લેઇંગ 11
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
3 ફાઈનલ, 2 હાર અને 1 જીત; ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલમાં ભારતનો રેકોર્ડ જાણી ચોંકી જશો!
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
IND vs NZ T20 ફાઇનલ 2026: મેચ પહેલા ટીમ ઇન્ડિયાની ડિજિટલ આરતી વાયરલ, જુઓ વીડિયો
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
T20 વર્લ્ડ કપ ફાઇનલના દિવસે જ આ ભારતીય ક્રિકેટરે કરી સગાઈ, જાણો કોણ છે તેમની દુલ્હનિયા
T20 વર્લ્ડ કપ ફાઇનલના દિવસે જ આ ભારતીય ક્રિકેટરે કરી સગાઈ, જાણો કોણ છે તેમની દુલ્હનિયા
IND vs NZ: વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ પહેલા જ ભારતની પ્લેઈંગ 11 આવી સામે, જુઓ કોને મળ્યો મોકો
IND vs NZ: વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ પહેલા જ ભારતની પ્લેઈંગ 11 આવી સામે, જુઓ કોને મળ્યો મોકો
Embed widget