શોધખોળ કરો

મહાશિવરાત્રી પહેલાં બરફે કર્યો કેદારનાથ ધામનો શણગાર, જાણો ક્યારે ખુલશે કેદારનાથ મંદિરનાં કપાટ

આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

આવતીકાલે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ પ્રસંગે રૂદ્રપ્રયાગ સ્થિત ઉખીમઠ ઓમકારેશ્વર મંદિરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ ખાસ અવસરે હિમાલયની ગોદમાં વસેલા ભગવાન કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ અને ઉખીમઠથી કૈલાશ જવાની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીની જાહેરાત પણ કરવામાં આવશે.

8 ક્વિન્ટલ ફૂલોથી મંદિરને શણગારાયુંઃ

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે, શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરમાં રાવલ ભીમાશંકર લિંગ, મંદિર સમિતિના અધિકારીઓ, વિદ્વાન આચાર્યોની હાજરીમાં પંચાંગની ગણતરી પ્રમાણે કેદારનાથના કપાટ ખોલવાની તારીખની જાહેરાત કરવામાં આવશે. જેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભગવાન કેદારનાથના શિતકાલીન ગાદી સ્થળ ઓમકારેશ્વર મંદિરને આઠ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ જ સમયે, શિવરાત્રી પહેલાં કેદારનાથ મંદિરને બરફે શણગાર્યુ છેં. કેદારનાથ ધામમાં પાંચ ફૂટ સુધી બરફ જામ્યો છે. કેદારનાથ ધામમાં ચારે તરફ માત્ર બરફ જ બરફ છવાયેલો છે.

કોવિડ ગાઈડલાઈનનું પાલનઃ
આ ઉજવણી દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું કડકપણે પાલન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભક્તો પૂજા, જલાભિષેક, કીર્તન ભજન કરશે. આ પ્રસંગે દિલ્હીના ભક્તો દ્વારા વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજારી બાગેશ લિંગે જણાવ્યું કે, મહાશિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથના કપાટ ખોલવા અને પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલીના ઉખીમઠથી કૈલાશ જવા ક્યારે રવાના થશે તેની તારીખ જણાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે ભગવાન કેદારનાથના દ્વાર ખુલ્યા બાદ યાત્રા અટકી પડી હતી. આથી આ વર્ષે કોરોના સંક્રમણ ઘટ્યુ હોવાથી સ્થાનિક તીર્થધામના પૂજારીઓ અને વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રીના તહેવારને લઈને કેદારનાથ, મદમહેશ્વર, વિશ્વનાથ મંદિર, ગુપ્તકાશી અને ઓમકારેશ્વર મંદિરમાં મુખ્ય પૂજારીઓ ઉપસ્થિત રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
Embed widget