શોધખોળ કરો

…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ

પૂર્વ વાયુસેના ચીફ બીએસ ધનોઆએ IIT બોમ્બેના એક કાર્યક્રમમાં જણાવ્યું, જો વિંગ કમાંડર અભિનંદન મિગ-21 લડાકુ વિમાનના બદલે રાફેલ જેટ ઉડાવી રહ્યા હોત તો પરિણામ અલગ જ હોત. અભિનંદન રાફેલ કેમ નહોતા ઉડાવતા ? કારણકે કયુ વિમાન ખરીદવું તે ફેંસલો લેવામાં 10 વર્ષ લાગી ગયા હોત.

મુંબઈઃ ગત વર્ષે ભારતની સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના વિમાનને ભગાડતી વખતે કેપ્ટન અભિનંદન પાસે મિગના બદલે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોત, પૂર્વ વાયુસેના ચીફ બીએસ ધનોઆએ IIT બોમ્બેના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. ડિફેન્સ ડિલમાં થઈ રહેલા રાજકારણ અને તેના કારણે થતાં વિલંબને લઈ તેમણે આ નિવેદન આપ્યું હતું. મુંબઈમાં એક કાર્યક્રમમાં પૂર્વ એર ચીફ માર્શલે રાફેલ વિવાદનો ઉલ્લેખ કરી રહ્યું, આ કારણે રક્ષા પૂરવઠો પ્રભાવિત થાય છે અને તેનાથી સેનાની ક્ષમતા પર અસર પડે છે. તેમણે કહ્યું, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મોદી સરકારેને ક્લિન ચિટ આપવાનો એક સારો ફેંસલો કર્યો હતો. મારું અંગત રીતે માનવું છે કે, જ્યારે રાફેલ જેવો મુદ્દો ઉછાળવામાં આવશે, તમે રક્ષા ખરીદ પદ્ધતિને રાજકીય રંગ આપશો ત્યારે પૂરી સિસ્ટમ ખોરંભાઈ જાય છે. રાજીવ ગાંધીના કાર્યકાળમાં પણ બોફોર્સ તોપને લઈ વિવાદ થયો હતો, જોકે તે સારી ક્વોલિટીની હતી. લોકોને વિમાનોની કિંમત પૂછવાનો અધિકાર છે, કારણકે તેમાં કરદાતાઓના રૂપિયા લાગેલા હોય છે. તેમણે જણાવ્યું, જો વિંગ કમાંડર અભિનંદન મિગ-21 લડાકુ વિમાનના બદલે રાફેલ જેટ ઉડાવી રહ્યા હોત તો પરિણામ અલગ જ હોત. અભિનંદન રાફેલ કેમ નહોતા ઉડાવતા ? કારણકે કયુ વિમાન ખરીદવું તે ફેંસલો લેવામાં 10 વર્ષ લાગી ગયા હોત. તેથી આ પ્રકારનો વિલંબ તમને પ્રભાવિત કરે છે.  પીએમ મોદીએ પણ ગત વર્ષે માર્ચમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા નાશ કરવા માટે ભારત પાસે રાફેલ લડાકુ વિમાન હોત તો તેનું પરિણામ અલગ જ હોત. ગત વર્ષે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં CRPF કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 જવાન શહીદ થયા  હતા. જે બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ એરસ્ટ્રાઇક કરીને 200થી વધુ આતંકી ઠાર કર્યા હતા. જે બાદ 27 ફેબ્રુઆરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સ્થિત ભારત પર હુમલો કરવાની કોશિશ કરી હતી પરંતુ ભારતે પાકિસ્તાનની કોશિશ નિષ્ફળ બનાવી હતી. મિગ-21 ઉડાવી રહેલા વિંગ કમાંડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના વિમાનનો પીછો કરતી વખતે પાકિસ્તાનની સરદહમાં જતા રહ્યા હતા. જોકે આ દરમિયાન  તેમણે પાકિસ્તાનનું એફ-16 લડાકુ વિમાન તોડી પાડ્યું હતું અને પરત ફરતી વખતે એલઓસીમાં તેમનું મિગ ક્રેશ થઈ ગયું હતું અને પાકિસ્તાને પકડી લીધા હતા. પરંતુ ગણતરીના કાલકો બાદ પાકિસ્તાને વિંગ કમાંડર અભિનંદનને છોડી દીધા હતા. ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ IND v SL: આજે પ્રથમ T20,  જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ સોનમ કપૂરનું ટ્વિટ થયું વાયરલ, લખ્યું- રૂઢિવાદીઓ માટે વોટ ન કરો, કારણકે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
પશુપાલકોને મોટો ઝટકો: દૂધસાગર ડેરીએ સાગર દાણના ભાવમાં કર્યો ₹250નો તોતિંગ વધારો!
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
છેલ્લા 24 કલાકમાં અહીં તૂટી પડ્યો વરસાદ! ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? હવામાન વિભાગે જાહેર કરી તારીખ
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Embed widget