શોધખોળ કરો

કર્ણાટકઃ સ્પીકર રાજીનામું ના આપે તો તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે BJP

ભાજપના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જો તે રાજીનામું નહી આપે તો અમે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું.

બેંગલુરુઃ કર્ણાટકમાં સત્તામાં આવવાના એક દિવસ બાદ જ ભાજપ વિધાનસભાના અધ્યક્ષ આર રમેશ કુમાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહી છે. પાર્ટીના સૂત્રોના મતે જો તે જાતે જ રાજીનામું નહી આપે તો પાર્ટી તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કુમારને પદ છોડવા માટે સરકાર તરફથી સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે. પરંપરાગત રીતે સત્તાધારી પાર્ટીનો સભ્ય સ્પીકર બને છે. ભાજપના  એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું કે, જો તે રાજીનામું  નહી આપે તો અમે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવીશું. ધારાસભ્યએ કહ્યું કે, અમારો પ્રથમ એજન્ડા વિશ્વાસ પ્રસ્તાવ જીતવાનો છે અને સોમવારે નાણાકીય બિલ  પાસ કરવાનું છે. અમે રાહ જોઇશું કે વિધાનસભાના અધ્યક્ષ જાતે જ રાજીનામું આપે છે કે નહી. ધારાસભ્યએ પૂછ્યું કે વિપક્ષી પાર્ટીમાંથી કોઇ અધ્યક્ષ કેવી રીતે હોઇ શકે છે. એકવાર જ્યારે અમે વિશ્વાસ મત જીતી લઇશું તો ત્યારબાદ અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર કામ કરીશું. કર્ણાટકમાં અચાનક થયેલા આ રાજકીય ઘટનાક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા બી.એસ યેદિયુરપ્પાએ શુક્રવારે ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા . શપથ બાદ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, અમે 29જૂલાઇના રોજ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ મુકીશું. સપ્તાહ સુધી ચાલેલા રાજકીય ડ્રામા અને કાયદાકીય લડાઇ બાદ તેમણે શપથ લીધા હતા. રાજ્યમાં કોગ્રેસ અને જેડીએસના 15 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ મંગળવારે ગઠબંધનની સરકાર પડી ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget