શોધખોળ કરો

Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા આવ્યા 900 NRI,સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખી પણ પહોંચ્યા ઇન્દોર

ઈન્દોરમાં 17મું પ્રવાસી ભારતી સંમેલન શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે સુરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી શનિવારે મોડી રાત્રે ઈન્દોર પહોંચ્યા હતા.

ઈન્દોરમાં 17મું પ્રવાસી ભારતી સંમેલન શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે સુરીનામ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી શનિવારે મોડી રાત્રે ઈન્દોર પહોંચ્યા હતા.

Indore Pravasi Bhartiya Sammelan: 17મી પ્રવાસી ભારતી સંમેલન માટે વિદેશી ભારતીયોના આગમનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં 900થી વધુ NRI ઈન્દોર પહોંચી ગયા છે. અતિથિ દેવો ભવ: નાદ સાથે તેઓનું એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી દરેકને હોટેલ અથવા હોમ સ્ટે માટે ઇન્દોરના રહેવાસીઓના ઘરે મોકલવામાં આવ્યા હતા.

સીએમ શિવરાજ સિંહ ચૌહાણે આપ્યું રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખીને પુષ્પગુચ્છ:

તે જ સમયે શનિવારે મોડી રાત્રે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી પણ ઈન્દોર પહોંચ્યા હતા. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખીનું ઈન્દોર આગમન પર પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઈન્દોરના પ્રભારી અને ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રા પણ હાજર હતા. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન પણ પ્રવાસી ભારતીય સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્દોર આવ્યા છે.

બંને મંત્રીઓએ એનઆરઆઈ કોન્ફરન્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બંને મંત્રી 8 થી 10 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ સંમેલનમાં ભાગ લેશે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન શનિવારે હોટેલ પાર્કમાં રોકાયા છે. ઝિમ્બાબ્વેના ઉદ્યોગ મંત્રી વેલ્શમેન એનક્યુબે પણ શનિવારે જ ઈન્દોર આવ્યા છે. જેઓ હોટેલ એસેન્શિયામાં રોકાયા હતા.

Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલન (Pravasi Bharatiya Sammelan) આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે ઇન્દોર શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ સંમેલન માટે 10 હજાર વધુ સુરક્ષાકર્મીઓને ફરજ પર મુકવામાં છે. પ્રવાસી ભારતીય સંમેલન પછી તરત જ 11 જાન્યુઆરીથી વૈશ્વિક ઇન્વર્સ્ટર્સ સમિટ (ગ્લોબલ ઇન્વરસ્ટર્સ સમિટ)નું આયોજન થશે, તે 8 થી 12 જાન્યુઆરી સુધી રહેશે.

 

મેયર પુષ્યમિત્ર ભાર્ગવે કર્યું યુએઈના યુવા પ્રતિનિધિમંડળનું સ્વાગત:

બીજી તરફ, UAE ના સૌથી મોટા યુવા પ્રતિનિધિમંડળનું એરપોર્ટ પર ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયર પુષ્યમિત્ર ભાર્ગવ દ્વારા NRIs માટે માતા અહિલ્યાની પ્રતિકૃતિ અને ખાસ મહેશ્વરી ચંદેરી પ્રિન્ટમાંથી બનાવેલા દુપટ્ટા પર રજવાડાની પ્રતિકૃતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 80000 ને પાર
Embed widget