શોધખોળ કરો

International Day of Peace 2021: આજે મનાવવામાં આવી રહ્યો છે આંતરાષ્ટ્રીય શાંતિ દિવસ,જાણો ઇતિહાસ અને મહત્વ

International Day of Peace 2021: સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના દેશોમાં શાંતિને પ્રોત્સાહન આપવાનો છે.

International Day of Peace 2021: સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના દેશોમાં શાંતિને પ્રોત્સાહન આપવાનો છે.

વિશ્વના લોકોમાં પરસ્પર પ્રેમ અને માનવતાની ભાવનાને જાળવી રાખવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે કે આપણે એકબીજાના દુશ્મન નથી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના દેશો વચ્ચે શાંતિને પ્રોત્સાહન સૌહાર્દને ફેલાવવાનો અને  પરસ્પર વિવાદોનો અંત લાવવાનો છે.

આ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વભરના દેશો વચ્ચે શાંતિ જાળવવા, આંતરરાષ્ટ્રીય યુદ્ધોનો અંત લાવવા અને દેશો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સૌપ્રથમ 1981 માં તેની ઉજવણીની જાહેરાત કરી હતી. જે પછી દર વર્ષે તેની ઉજવણી થતી રહી. આ દિવસે, આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે, સંયુક્ત રાષ્ટ્ર સંગઠનથી લઈને અન્ય ઘણી સંસ્થાઓ અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનો ઇતિહાસ

યુનાઈટેડ નેશન્સે 1981 માં વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. જે પછી વર્ષ 1982માં સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે પહેલીવાર તેની ઉજવણી કરવામાં આવી હતી. જે પછી, 1982 થી 2001 સુધી, સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2002 થી 21 સપ્ટેમ્બરે તેને ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી, દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ ઘંટ વગાડવામાં આવે છે. આ ઘંટ આફ્રિકા સિવાય તમામ ખંડોના બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કામાંથી બનાવવામાં આવે છે. જે યુનાઈટેડ નેશન્સ ઓફ જાપાન તરફથી યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની યાદ અપાવવા માટે ભેટ હતી. જેની બાજુમાં 'સમગ્ર વિશ્વમાં શાંતિ દીર્ઘાયુ રહે' એવું લખેલું છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનું મહત્વ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી માટે થીમ જાહેર કરી છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની થીમ 'સમાન અને ટકાઉ વિશ્વ માટે વધુ સારી પુનઃપ્રાપ્તિ' તરીકે પસંદ કરવામાં આવી છે. કોરોના રોગચાળા પર ધ્યાન કેન્દ્રિત કરતાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે મહામારીના આ યુગમાં દયા, આશા અને કરુણા સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરો, સાથે જ ભેદભાવ કે નફરતને ખતમ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સાથે ઊભા રહો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget