શોધખોળ કરો

International Day of Peace 2021: આજે મનાવવામાં આવી રહ્યો છે આંતરાષ્ટ્રીય શાંતિ દિવસ,જાણો ઇતિહાસ અને મહત્વ

International Day of Peace 2021: સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના દેશોમાં શાંતિને પ્રોત્સાહન આપવાનો છે.

International Day of Peace 2021: સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના દેશોમાં શાંતિને પ્રોત્સાહન આપવાનો છે.

વિશ્વના લોકોમાં પરસ્પર પ્રેમ અને માનવતાની ભાવનાને જાળવી રાખવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે કે આપણે એકબીજાના દુશ્મન નથી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વિશ્વભરના દેશો વચ્ચે શાંતિને પ્રોત્સાહન સૌહાર્દને ફેલાવવાનો અને  પરસ્પર વિવાદોનો અંત લાવવાનો છે.

આ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વભરના દેશો વચ્ચે શાંતિ જાળવવા, આંતરરાષ્ટ્રીય યુદ્ધોનો અંત લાવવા અને દેશો વચ્ચે ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સૌપ્રથમ 1981 માં તેની ઉજવણીની જાહેરાત કરી હતી. જે પછી દર વર્ષે તેની ઉજવણી થતી રહી. આ દિવસે, આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ નિમિત્તે, સંયુક્ત રાષ્ટ્ર સંગઠનથી લઈને અન્ય ઘણી સંસ્થાઓ અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનો ઇતિહાસ

યુનાઈટેડ નેશન્સે 1981 માં વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. જે પછી વર્ષ 1982માં સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે પહેલીવાર તેની ઉજવણી કરવામાં આવી હતી. જે પછી, 1982 થી 2001 સુધી, સપ્ટેમ્બરના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2002 થી 21 સપ્ટેમ્બરે તેને ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારથી, દર વર્ષે 21 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 દર વર્ષે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ ઘંટ વગાડવામાં આવે છે. આ ઘંટ આફ્રિકા સિવાય તમામ ખંડોના બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કામાંથી બનાવવામાં આવે છે. જે યુનાઈટેડ નેશન્સ ઓફ જાપાન તરફથી યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની યાદ અપાવવા માટે ભેટ હતી. જેની બાજુમાં 'સમગ્ર વિશ્વમાં શાંતિ દીર્ઘાયુ રહે' એવું લખેલું છે.

આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસનું મહત્વ

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી માટે થીમ જાહેર કરી છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની થીમ 'સમાન અને ટકાઉ વિશ્વ માટે વધુ સારી પુનઃપ્રાપ્તિ' તરીકે પસંદ કરવામાં આવી છે. કોરોના રોગચાળા પર ધ્યાન કેન્દ્રિત કરતાં સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે મહામારીના આ યુગમાં દયા, આશા અને કરુણા સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરો, સાથે જ ભેદભાવ કે નફરતને ખતમ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સાથે ઊભા રહો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન

વિડિઓઝ

Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
Embed widget