શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં નોંધાયો 4.2ની તિવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગુજરાતના જામનગર શહેરમાં 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જામનગરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેંદ્ર બિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

જામનગર: ગુજરાતના જામનગર શહેરમાં 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જામનગરથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેંદ્ર બિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ગુજરાતમાં જામનગરની સાથે ઉત્તર પ્રદેશ અને કશ્મીર બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકો આ કારણે ડરી ગયા હતા પરંતુ ખાસ જાનહાનિ જોવા મળી નહોતી. ઉત્તરપ્રદેશના મેરઠમાં ભૂકંપના ઝટકા અનુભવાયાં હતા. જેની તીવ્રતા 2.7ની નોંધાઈ હતી. જમ્મુ કશ્મીરના કટરામાં આજે વહેલી સવારે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

મિઝોરમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપ મણિપુરના ઉખરુલ વિસ્તારમાં રાત્રે 9.02 વાગ્યે આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં આ બીજી વખત છે જ્યારે ઉત્તર-પૂર્વના કોઈપણ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 5.08 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ કટરાથી 54 કિમી દક્ષિણપૂર્વમાં 5 કિમીની ઉંડાઈ પર હતું. વળી, આજે સવારે 7.03 વાગ્યે મેરઠ નજીક 2.7 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું. આમાં કોઈ જાનહાનિ કે જાનમાલનાં નુકસાનનાં સમાચાર નથી. હિમાચલ પ્રદેશનાં કિન્નૌર જિલ્લામાં રવિવારે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં એક અધિકારીએ કહ્યું હતું કે, જાનમાલના નુકસાનનો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. અધિકારીએ જણાવ્યું હતુ કે, ભૂકંપનું કેન્દ્ર કિન્નૌરમાં જમીનથી 10 કિમી નીચે સ્થિત હતું. 1.13 વાગ્યે આંચકા અનુભવાયા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget