શોધખોળ કરો

જામનગરઃ એક જ પરીવારના પાંચ સભ્યો છેલ્લા 9 દિવસથી લાપતા, પોલીસ તપાસ શરુ

જામનગર શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શહેરમાં રહેતા એક પરીવારના પાંચ સભ્યો ગુમ થયા છે.

જામનગર શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં શહેરમાં રહેતા એક પરીવારના પાંચ સભ્યો ગુમ થયા છે. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતો પરિવાર ગત 11 માર્ચથી ગુમ થયો છે. પરીવારના સભ્ય અરવિંદભાઈ નિમાવત તેમના પત્ની, એક પુત્રી અને બે પુત્રો એમ કુલ 5 લોકો ગુમ થયા છે. આ પરીવાર ગુમ થયો તેનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. હાલ જામનગર સીટી સી ડીવીઝન પોલીસમાં ગુમ થયાની જાણ કરતાં હાલ પોલીસે પરીવારની શોધખોળ શરુ કરી છે. 

 

ગાંધીનગરમાં SRP જવાને આત્મહત્યા કરી લેતા પોલીસ વિભાગમાં ખળભળાટ

ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી એસપી ઑફિસમાં ત્યારે અફરા તફરી મચી ગઈ જ્યારે એક SRP જવાને આત્મહત્યા કરી લીધી. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર જવાન SRP ગ્રુપ-3માં ફરજ બજાવે છે અને ગાંધીનગર એસપી કચેરી ખાતે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. જવાને આત્મહત્યા કયા કારણોસર કરી તે હજુ સુધી સામે નથી આવ્યુ. હાલ આ કેસમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. પોલીસ તપાસ બાદ સામે આવશે ક્યા કારણોસર પોલીસના જવાને જીવન ટૂંકાવ્યું.

આ ઘટના આંગે વિગતે વાત કરીએ તો, આત્મહત્યા કરનાર જવાનનું નામ ધનજીભાઈ પરમાર છે. તેઓને એસપી ઓફીસ ખાતે રહેવા માટેની સગવડ અપવામા આવી હતી. જો કે આજે અચાનક આત્મહત્યા કરી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૃતકે પાસેથી કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. તેથી તેમના આત્મહત્યા કરવા પાછળનું રહસ્ય ઘેરું બન્યું છે. તો બીજી તરફ જવાને અચાનક આવું પગલું ભરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ

શું યુદ્ધ થશે સમાપ્ત? ઝેલેંસ્કી પુતિન સાથે વાત કરવા તૈયાર,પરંતુ આ કારણે આપી દીધી ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી

Watch: સનરાઈઝર્સ હૈદરાબાદના આ સ્ટાર બોલરે પ્રેક્ટિસ દરમિયાન સ્ટંપ તોડી, જુઓ વીડિયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad News । શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યોSalangpur Hanuman Temple । હનુમાન જયંતીના દિવસે સાળંગપુર હનુમાન મંદિરે કરાઈ ભવ્ય ઉજવણીAhmedabad News । અમદાવાદમાં આજે ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણીSurendranagar । લીંબડી-વઢવાણ રોડ પર કારચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Junagadh: ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ, રાહુલ ગાંધી પર આપ્યું વિવાદિત નિવેદન?
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Amreli: રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે બ્રિજ પર પડ્યું ગાબડું, 2 મહિના પહેલા જ શરૂ થયો હતો
Gujarat Agriculture News:  ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ  સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
ખેતી કાર્યો દરમિયાન રાજ્યના ખેડૂતોએ હીટવેવ સામે રક્ષણ મેળવવા આટલી સાવચેતી રાખવી, એડવાઇઝરી થઈ જાહેર
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
રસ્તા પર કોઈ ગાડી ઠોકી દે તો તરત કરો આ કામ, નહીં થાય બબાલ
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
PTI Fact Check: એક્સિસ માય ઇન્ડિયાના નામ પર શેર થઇ રહ્યો છે સર્વે, જાણો વાયરલ આંકડાઓની હકીકત
World Book Day 2024: પુસ્તકો સાથે બાળકોની કરાવવી છે મિત્રતા, તો અપનાવો આ શાનદાર ટ્રિક્સ
World Book Day 2024: પુસ્તકો સાથે બાળકોની કરાવવી છે મિત્રતા, તો અપનાવો આ શાનદાર ટ્રિક્સ
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Excise Policy Case: અરવિંદ કેજરીવાલને ઝટકો, હવે 7 મે સુધી તિહાડ જેલમાં રહેશે દિલ્હીના CM
Embed widget