શોધખોળ કરો

MP Politics:શું કલમનાથના સાંસદ પુત્ર પણ કોંગ્રેસ છોડશે? નકુલનાથે X પરથી પાર્ટીનો હટાવ્યો લોગો

લોકસભા ચૂંટણી પહેલા કમલનાથ અને તેમના પુત્રને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન દિગ્વિજય સિંહે કમલનાથને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

MP Politics:મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે પાર્ટી છોડવાની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન તેમના પુત્રએ પણ પાર્ટી છોડી દીધી હોવાની ચર્ચા છે. કમલનાથના સાંસદ પુત્ર નકુલ નાથે પણ કોંગ્રેસ છોડી દીધી હોવાની ચર્ચા છે. તેનું કારણ એ છે કે તેણે પોતાની ટ્વિટર પ્રોફાઇલમાંથી પાર્ટીનું નામ લોગો  હટાવી દીધો છે.

અહીં નોંધનીય બાબત એ છે કે કમલનાથનો છિંદવાડા પ્રવાસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. નકુલનાથે સોશિયલ મીડિયા પરથી કોંગ્રેસનો લોગો અને નામ હટાવ્યા તે પહેલા જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. કમલનાથે 14 થી 18 ફેબ્રુઆરી સુધી છિંદવાડામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, છિંદવાડા પ્રવાસ અધવચ્ચે છોડીને કમલનાથ અચાનક જ પુત્ર નકુલ નાથ સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. પૂર્વ સીએમના આ નિર્ણયથી મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.


MP Politics:શું કલમનાથના સાંસદ પુત્ર પણ કોંગ્રેસ છોડશે? નકુલનાથે X પરથી પાર્ટીનો હટાવ્યો લોગો

દિગ્વિજય સિંહે કમલનાથ વિશે શું કહ્યું?

તો બીજી તરફ , જ્યારે મધ્ય પ્રદેશના જબલપુરમાં દિગ્વિજય સિંહને કમલનાથના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બધું બરાબર છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મેં ગઈકાલે રાત્રે કમલનાથ સાથે વાત કરી હતી. તે છિંદવાડામાં છે. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે દિગ્વિજય સિંહે કહ્યું કે કમલનાથે તેમનું આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું છે. તેઓ ઈન્દિરા ગાંધીના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. કમલનાથે વિધાનસભાની ચૂંટણી બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ પણ ગુમાવવું પડ્યું હતું.

દિગ્વિજય સિંહે કહ્યું કે કાલનાથ એવા સમયે નહેરુ-ગાંધી પરિવાર સાથે ઉભા હતા જ્યારે સમગ્ર જનતા પાર્ટી ઈન્દિરા ગાંધીને જેલમાં મોકલી રહી હતી.

વાસ્તવમાં, કલમનાથના ભાજપમાં જોડાવાની અટકળોને એ સમયે મજબૂતી મળી જ્યારે તેમણે છિંદવાડામાં તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા. શનિવારે દિલ્હી પહોંચશે. આ દરમિયાન તેમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ નકુલ નાથે કોંગ્રેસને તેમના બાયોમાંથી હટાવી દીધી છે.આ પહેલા પણ કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે ભાજપમાં જોડાવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે કમલનાથ રાજ્યસભામાં જવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અને અશોક સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા. રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત પહેલા કમલનાથે ધારાસભ્યોને તેમના નિવાસસ્થાને ડિનર પાર્ટી પણ આપી હતી, આને તેમની તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું  રહ્યું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish : હું તો બોલીશ : આને કહેવાય સોશિયલ પોલીસીંગ!
Surat Police : સુરતમાં દુષ્કર્મના કેસમાં 1 મહિનાથી ફરાર AAP કાર્યકરની ધરપકડ
Gujarat Hit Wave : કાલે કામ સિવાય બહાર ન નીકળતા , 15 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
PM Modi Gujarat Visit LIVE: સોમનાથ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી, PM મોદી સોમનાથ મહાદેવની કરશે વિશેષ પૂજા-અર્ચના
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
‘હવે વિદેશના આંટાફેરા ને સોનું લેવાનું બંધ કરો!’: અર્થતંત્રને બચાવવા પીએમ મોદીની હાકલ
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
Cheque Bounce: કોઈને ગિફ્ટમાં આપ્યો છે ચેક અને બાઉન્સ થઈ જાય તો શું થશે, શું તમારા પર થઈ શકે છે કેસ?
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
ખાદ્ય તેલનો ઓછો વપરાશ એ જ સાચી દેશભક્તિ! પીએમ મોદીએ રાષ્ટ્રના હિતમાં નાગરિકોને કરી ખાસ અપીલ
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
ડોનાલ્ડ ટ્રમ્પની વધુ એક ધમકી, ‘જો કોઈ ઈરાનના યુરેનિયમ ભંડાર પાસે ફરક્યું તો....’
Embed widget