શોધખોળ કરો

Virus Alert: દેશના આ રાજ્યમાં વાયરસનું સંક્રમણ વધતા ભયજનક સ્થિતિ, શાળા કોલેજમાં જાહેર કરાઇ રજા

હાઇ રિસ્ક કેટેગરીમાં 175 લોકો છે. જે સામાન્ય નાગરિકો છે, જ્યારે 122 આરોગ્યકર્મી છે. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકોની સંખ્યા વધી શકે છે.

Nipah Virus News: કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કેસ સામે આવ્યા બાદથી ભયનું વાતાવરણ છે. નિપાહ વાયરસને જોતા કોઝિકોડમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ આગામી રવિવાર એટલે કે 24 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે. આમાં શાળાઓ, વ્યાવસાયિક કોલેજો અને ટ્યુશન કેન્દ્રોનો સમાવેશ થાય છે. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે આખા અઠવાડિયા દરમિયાન તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન વર્ગો લઇ શકાશે.

 સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે શુક્રવારે કહ્યું કે, હાલમાં નિપાહ વાયરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની યાદી 1080 પર પહોંચી ગઈ છે. તેમાંથી 130 લોકો એવા છે જેમને શુક્રવારે જ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તમામ 1080 લોકોમાંથી 327 લોકો આરોગ્ય કર્મચારીઓ છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે, અન્ય જિલ્લાઓમાં કુલ 29 લોકો નિપાહ સંક્રમિત લોકોની સંપર્ક યાદીમાં છે. તેમાંથી 22 મલપ્પુરમના, એક વાયનાડના અને ત્રણ-ત્રણ કન્નુર અને થ્રિસુરના છે.

 કેરળમાં અત્યાર સુધી નિપાહના 6 કેસ

હાઇ રિસ્ક કેટેગરીમાં  175 લોકો છે. જે  સામાન્ય નાગરિકો છે, જ્યારે 122 આરોગ્યકર્મી છે. સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકોની સંખ્યા વધી શકે છે. તેમનું કહેવું છે કે 30 ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના કારણે ભય અને ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના છ કેસ નોંધાયા છે. કેરળમાં સામે આવેલા આ વાયરસના કારણે ભયનું વાતાવરણ છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 30 ઓગસ્ટે જીવ ગુમાવનાર વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ઓછામાં ઓછા 17 લોકો સામેલ થયા હતા. આ તમામ લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસથી સંક્રમિત ચાર લોકો છે, જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નિપાહ કેસની સારવાર કરતી તમામ હોસ્પિટલોને મેડિકલ બોર્ડ બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ બોર્ડની બેઠક દિવસમાં બે વખત મળશે. આ પછી તૈયાર થયેલો રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવા જણાવાયું છે. જિલ્લા કલેક્ટરે રાજ્યના 'ચેપી રોગ નિયંત્રણ પ્રોટોકોલ'ના આધારે આ સંદર્ભે આદેશો જાહેર કર્યો છે.                                                               

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget