શોધખોળ કરો

મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ, જાણો શું છે સ્થિતિ

મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દર્દનાક ઘટના સામે આવી છે,આગના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના શનિવારે સવારે બની હતી. આગના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટના શનિવારે સવારે બની હતી. આગના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. આઈસીયુમાં દાખલ અન્ય દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે.

મળતી માહિતી મુજબ, જે વોર્ડમાં આગ લાગી તે કોવિડ વોર્ડ હતો. હાલ ફાયર વિભાગની તપાસ ચાલી રહી છે. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ ઘટના સવારે 10.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. સાડા ​​અગિયાર વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

અહમદનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્ર ભોસલેએ પત્રકારોને જણાવ્યું કે દર્દીઓને અન્ય હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલ બિલ્ડિંગનું 'ફાયર ઓડિટ' કરવામાં આવ્યું છે.

ભોસલેએ જણાવ્યું હતું કે આગનું કારણ હજું સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે.

આ પણ વાંચો

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,853 નવા કેસ, 526 લોકોના મોત

ઇરાકના પ્રધાનમંત્રીના આવાસ પર હુમલો, સાત સુરક્ષાકર્મી ઘાયલ, હેમખેમ રહ્યાં અલ કદીમી

ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિતિંત, ક્યાં ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો વિગતે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
શું જે ભારતીય નાગરિક નથી તેમનું પણ આધાર કાર્ડ બની શકે? UIDAIએ હાઈકોર્ટને આપી માહિતી
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
LIC પોલિસીધારકોને મોટી રાહત, હવે 48 કલાકમાં થઈ જશે આ કામ, જાણો વિગતો
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Brain Eating Amoeba: દેશમાં વધી રહ્યો છે મગજ ખાઈ જતાં અમીબા સંક્રમણનો ખતરો, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
Umbrella Cover Day: છત્રીના કવરનું પણ છે મ્યૂઝિયમ, ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ
ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
ઘર ખરીદતા પહેલા આ એક વાત જાણી લો, નહીંતર મોટું નુકસાન થશે
માત્ર નારાયણ સાકાર જ નહીં લાંબુ છે ભારતમાં બાબાઓના ગોરખધંધાનું લિસ્ટ, જુઓ કોણ કોણ છે
માત્ર નારાયણ સાકાર જ નહીં લાંબુ છે ભારતમાં બાબાઓના ગોરખધંધાનું લિસ્ટ, જુઓ કોણ કોણ છે
Shani Dev: વરસાદમાં કઈ ચીજનું દાન કરવાથી શનિ મહારાજ થાય છે ખૂબ પ્રસન્ન, જાણો
Shani Dev: વરસાદમાં કઈ ચીજનું દાન કરવાથી શનિ મહારાજ થાય છે ખૂબ પ્રસન્ન, જાણો
Embed widget