શોધખોળ કરો

‘મા ઉમિયા’ના ચરણોમાં કેટલા કરોડની ઉછામણી થઈ? આંકડો જાણીને ચોંકી જશો

મુખ્ય યજમાન ચતુર્થ કુંડની ઉછામણીની બોલી રૂપિયા 1,51,151થી શરૂ થઈ હતી જે ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ટાઈલ્સ) પરિવારે રૂપિયા 4,25,55,501માં લાભ લીધો હતો

ઊંઝાઃ વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બરે વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી 22 જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા ઉમિયાના ચરણોમાં ખુલ્લા મને દાનવર્ષા કરી હતી. ‘મા ઉમિયા’ના ચરણોમાં કેટલા કરોડની ઉછામણી થઈ? આંકડો જાણીને ચોંકી જશો ઊંઝાઃ વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બરે વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી 22 જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા ઉમિયાના ચરણોમાં ખુલ્લા મને દાનવર્ષા કરી હતી. ‘મા ઉમિયા’ના ચરણોમાં કેટલા કરોડની ઉછામણી થઈ? આંકડો જાણીને ચોંકી જશો 18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ 2009ને 10 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ગુજરાતમાં ન થયો હોય તેવો પ્રથમ વખત 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાનો સાથે દિવ્ય શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન 18થી 22 ડિસેમ્બરે કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં રવિવારે બપોરે ઊંઝાના ઉમિયા બાગમાં ભવ્ય ઉછામણી યોજાઈ હતી. ‘મા ઉમિયા’ના ચરણોમાં કેટલા કરોડની ઉછામણી થઈ? આંકડો જાણીને ચોંકી જશો દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ દાનવર્ષા કરી 2009માં યોજાયેલા 18મી શતાબ્દી ધર્મોત્સવનો રૂપિયા 4.50 કરોડનો રેકોર્ડ તોડી રૂપિયા 7.48 કરોડની બોલી બોલ્યા હતા. ઉછામણી ત્રણ કલાક ચાલી હતી. જોકે, વરસાદના કારણે 8 બોલી રોકી દેવામાં આવી હતી. સૌપ્રથમ યજ્ઞશાળા વિજયસ્તંભની ઉછામણીની શરૂઆત રૂપિયા 6,66,666થી થઈ હતી, જેનો લાભ 25મી હરોળમાં બેઠેલા ઊંઝાના પટેલ કાશીરામ પ્રભુદાસ પટેલે રૂપિયા 33,33,333એ લીધો હતો. જ્યારે મહોત્સવના મુખ્ય યજમાન ચતુર્થ કુંડની ઉછામણીની બોલી રૂપિયા 1,51,151થી શરૂ થઈ હતી જે ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ટાઈલ્સ) પરિવારે રૂપિયા 4,25,55,501માં લાભ લીધો હતો. બ્રાહ્મણ યજમાનની ઉછામણીની શરૂઆત રૂ.11,11,111 થઈ હતી, જે રૂ.25,55,555માં ખોરજ જય સોમનાથ પરિવારના બાબુભાઇ પટેલે લાભ લીધો હતો. બીજા કુંડનો લાભ રૂ.1,11,11,1111માં જે મેપ રિફોઇલ્સ ઓઇલ અમદાવાદવાળા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ પરિવારે લીધો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Embed widget