શોધખોળ કરો

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનમાં આ મુસ્લિમ કાર્યકરને મળ્યું નિમંત્રણ, શું સેવા કરે છે એ જાણશો તો રહી જશો દંગ

ગઈ કાલે પત્રકાર પરીષદ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, લાવારિસ લાશોનું અંતિમસંસ્કાર કરનારા પદ્મશ્રી મોહમદ શરીફને પણ આમંત્રણ અપાઈ ચૂક્યું છે.

નવી દિલ્લીઃ અયોધ્યામાં આવતી કાલે પાંચ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ભૂમિપૂજન કાર્યક્રમમાં સામેલ થવા માટે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગઈ કાલે પત્રકાર પરીષદ દરમિયાન ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે, લાવારિસ લાશોનું અંતિમસંસ્કાર કરનારા પદ્મશ્રી મોહમદ શરીફને પણ આમંત્રણ અપાઈ ચૂક્યું છે. જોકે, તેમને આજે એટલે કે, ચોથી ઓગસ્ટે લગભગ પોણા અગિયાર વાગ્યે ઇન્વિટેશન કાર્ડ મોકલાયું. મોહમદ શરીફે જણાવ્યું હતું કે, આજે ઇન્વિટેશન મળ્યું છે. જોકે, તબિયત બરોબર નથી. જોઉં છું કે, કાર્યક્રમમાં જઈ શકું છું કે નહીં. રામ મંદિરના નિર્માણ પર બોલતા તેમને કહ્યું કે, તેમને કોઈ વાંધો નથી. ભલે મંદિર હોય કે મસ્જિદ, છે તો ઇબાદત ઘર જ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત

વિડિઓઝ

Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
T20 World Cup: સેમિફાઇનલ માટે 4 ટીમો ફાઇનલ, જાણો ભારતનો મુકાબલો કોની સાથે અને ક્યારે થશે?
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
ઈરાન યુદ્ધ વચ્ચે OPEC+નો મોટો નિર્ણય, તેલ ઉત્પાદન વધારવાની જાહેરાત
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે અબુ ધાબીમાં ફસાયા મુસાફરોને રાહત, UAE સરકાર ઉઠાવશે હોટલનો ખર્ચ
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
US-Israel Iran War: '4 સપ્તાહ સુધી ચાલી શકે છે ઈરાનનું યુદ્ધ...' મિડલ ઈસ્ટમાં યુદ્ધ પર ટ્રમ્પનું મોટુ નિવેદન
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?
Embed widget