શોધખોળ કરો

Ind-Pak Relations: પાકિસ્તાન સરકારનો યૂ-ટર્ન,  ભારત સાથે વેપાર શરુ કરવાના નિર્ણયને કેબિનેટે નકાર્યો 

પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારત ( India-Pakistan) સાથે મર્યાદિત વેપાર શરુ કરવાના નિર્ણય પર ગુરુવારે યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran khan) ની નેતૃત્વવાળી કેબિનેટે સરકારી પેનલના તે નિર્ણયને નકારી દીધો છે. જેમાં પાડોશી દેશ ભારત (India)માંથી કપાસ અને સુતરાઉના દોરાની આયાતની મંજૂરી આપી હતી. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, બુધવારે કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ કિંમતોને નિયંત્રણ રાખવા અને તંગીના કારણે બે વસ્તુઓના આયાત માટે મંજૂરી આપી છે.

તો બીજી તરફ પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 


પાકિસ્તાન કેબિનેટ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશોના સંબંધો પર જામેલી બરફ ઓગળવા લાગી છે. પહેલા વડાપ્રધાન મોદી (PM Modi)એ પાકિસ્તાનના ડે પર ઇમરાન ખાનને પત્ર મોકલીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેના બાદ ઇમરાન ખાને વડા પ્રધાન મોદીને જવાબ પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની હિમાયત કરી હતી.

ઈમરાને પત્રમાં લખ્યું હતું કે, " અમને વિશ્વાસ છે કે, દક્ષિણ એશિયામાં લાંબા સમય સુધી શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર  (Jammu-Kashmir) વિવાદ પરના નિરાકરણ પર આધારિત છે. સકારાત્મક અને પરીણામલક્ષી વાતચીત માટે સુમેળપૂર્ણ વાતાવરણ જરૂરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ કોવિડ -19 મહામારી સામેની લડાઈ માટે ભારતીય જનતાને શુભેચ્છા આપવા માંગે છે.


આ પહેલા વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને મોકલેલા અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) ની જનતા સાથે મૈત્રીભર્યા સંબંધો ઇચ્છે છે અને તેના માટે આતંક શત્રુતા મુક્ત વાતાવરણ ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં કોરોના વાયરસ સામેની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઈમરાન ખાન અને પાકિસ્તાનની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
Embed widget