શોધખોળ કરો

Ind-Pak Relations: પાકિસ્તાન સરકારનો યૂ-ટર્ન,  ભારત સાથે વેપાર શરુ કરવાના નિર્ણયને કેબિનેટે નકાર્યો 

પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારત ( India-Pakistan) સાથે મર્યાદિત વેપાર શરુ કરવાના નિર્ણય પર ગુરુવારે યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran khan) ની નેતૃત્વવાળી કેબિનેટે સરકારી પેનલના તે નિર્ણયને નકારી દીધો છે. જેમાં પાડોશી દેશ ભારત (India)માંથી કપાસ અને સુતરાઉના દોરાની આયાતની મંજૂરી આપી હતી. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, બુધવારે કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ કિંમતોને નિયંત્રણ રાખવા અને તંગીના કારણે બે વસ્તુઓના આયાત માટે મંજૂરી આપી છે.

તો બીજી તરફ પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 


પાકિસ્તાન કેબિનેટ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશોના સંબંધો પર જામેલી બરફ ઓગળવા લાગી છે. પહેલા વડાપ્રધાન મોદી (PM Modi)એ પાકિસ્તાનના ડે પર ઇમરાન ખાનને પત્ર મોકલીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેના બાદ ઇમરાન ખાને વડા પ્રધાન મોદીને જવાબ પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની હિમાયત કરી હતી.

ઈમરાને પત્રમાં લખ્યું હતું કે, " અમને વિશ્વાસ છે કે, દક્ષિણ એશિયામાં લાંબા સમય સુધી શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર  (Jammu-Kashmir) વિવાદ પરના નિરાકરણ પર આધારિત છે. સકારાત્મક અને પરીણામલક્ષી વાતચીત માટે સુમેળપૂર્ણ વાતાવરણ જરૂરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ કોવિડ -19 મહામારી સામેની લડાઈ માટે ભારતીય જનતાને શુભેચ્છા આપવા માંગે છે.


આ પહેલા વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને મોકલેલા અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) ની જનતા સાથે મૈત્રીભર્યા સંબંધો ઇચ્છે છે અને તેના માટે આતંક શત્રુતા મુક્ત વાતાવરણ ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં કોરોના વાયરસ સામેની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઈમરાન ખાન અને પાકિસ્તાનની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઈરાનમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget