શોધખોળ કરો

Ind-Pak Relations: પાકિસ્તાન સરકારનો યૂ-ટર્ન,  ભારત સાથે વેપાર શરુ કરવાના નિર્ણયને કેબિનેટે નકાર્યો 

પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારત ( India-Pakistan) સાથે મર્યાદિત વેપાર શરુ કરવાના નિર્ણય પર ગુરુવારે યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran khan) ની નેતૃત્વવાળી કેબિનેટે સરકારી પેનલના તે નિર્ણયને નકારી દીધો છે. જેમાં પાડોશી દેશ ભારત (India)માંથી કપાસ અને સુતરાઉના દોરાની આયાતની મંજૂરી આપી હતી. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, બુધવારે કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ કિંમતોને નિયંત્રણ રાખવા અને તંગીના કારણે બે વસ્તુઓના આયાત માટે મંજૂરી આપી છે.

તો બીજી તરફ પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 


પાકિસ્તાન કેબિનેટ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશોના સંબંધો પર જામેલી બરફ ઓગળવા લાગી છે. પહેલા વડાપ્રધાન મોદી (PM Modi)એ પાકિસ્તાનના ડે પર ઇમરાન ખાનને પત્ર મોકલીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેના બાદ ઇમરાન ખાને વડા પ્રધાન મોદીને જવાબ પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની હિમાયત કરી હતી.

ઈમરાને પત્રમાં લખ્યું હતું કે, " અમને વિશ્વાસ છે કે, દક્ષિણ એશિયામાં લાંબા સમય સુધી શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર  (Jammu-Kashmir) વિવાદ પરના નિરાકરણ પર આધારિત છે. સકારાત્મક અને પરીણામલક્ષી વાતચીત માટે સુમેળપૂર્ણ વાતાવરણ જરૂરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ કોવિડ -19 મહામારી સામેની લડાઈ માટે ભારતીય જનતાને શુભેચ્છા આપવા માંગે છે.


આ પહેલા વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને મોકલેલા અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) ની જનતા સાથે મૈત્રીભર્યા સંબંધો ઇચ્છે છે અને તેના માટે આતંક શત્રુતા મુક્ત વાતાવરણ ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં કોરોના વાયરસ સામેની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઈમરાન ખાન અને પાકિસ્તાનની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત
પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ: 5 વર્ષમાં થશે ₹5.55 લાખની કમાણી, વાંચો સંપૂર્ણ વિગત
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Embed widget