શોધખોળ કરો

Ind-Pak Relations: પાકિસ્તાન સરકારનો યૂ-ટર્ન,  ભારત સાથે વેપાર શરુ કરવાના નિર્ણયને કેબિનેટે નકાર્યો 

પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 

ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારત ( India-Pakistan) સાથે મર્યાદિત વેપાર શરુ કરવાના નિર્ણય પર ગુરુવારે યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran khan) ની નેતૃત્વવાળી કેબિનેટે સરકારી પેનલના તે નિર્ણયને નકારી દીધો છે. જેમાં પાડોશી દેશ ભારત (India)માંથી કપાસ અને સુતરાઉના દોરાની આયાતની મંજૂરી આપી હતી. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, બુધવારે કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ કિંમતોને નિયંત્રણ રાખવા અને તંગીના કારણે બે વસ્તુઓના આયાત માટે મંજૂરી આપી છે.

તો બીજી તરફ પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 


પાકિસ્તાન કેબિનેટ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશોના સંબંધો પર જામેલી બરફ ઓગળવા લાગી છે. પહેલા વડાપ્રધાન મોદી (PM Modi)એ પાકિસ્તાનના ડે પર ઇમરાન ખાનને પત્ર મોકલીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેના બાદ ઇમરાન ખાને વડા પ્રધાન મોદીને જવાબ પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની હિમાયત કરી હતી.

ઈમરાને પત્રમાં લખ્યું હતું કે, " અમને વિશ્વાસ છે કે, દક્ષિણ એશિયામાં લાંબા સમય સુધી શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર  (Jammu-Kashmir) વિવાદ પરના નિરાકરણ પર આધારિત છે. સકારાત્મક અને પરીણામલક્ષી વાતચીત માટે સુમેળપૂર્ણ વાતાવરણ જરૂરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ કોવિડ -19 મહામારી સામેની લડાઈ માટે ભારતીય જનતાને શુભેચ્છા આપવા માંગે છે.


આ પહેલા વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને મોકલેલા અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) ની જનતા સાથે મૈત્રીભર્યા સંબંધો ઇચ્છે છે અને તેના માટે આતંક શત્રુતા મુક્ત વાતાવરણ ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં કોરોના વાયરસ સામેની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઈમરાન ખાન અને પાકિસ્તાનની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
Assam News: ચૂંટણી અગાઉ આસામમાં કોંગ્રેસને મોટો ઝટકો, સાંસદ પ્રદ્યુત બોરદોલોઈનું રાજીનામું
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય: LPG ને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી
મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય: LPG ને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આપી માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચૂંટણી આવી, હવે કોનો વારો?
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : કોમન સિવિલ કોડ ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓએ ભગાવી પોલીસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
મિડલ ઈસ્ટના ટેન્શન વચ્ચે પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
રાજ્યસભા ચૂંટણી: 37 માંથી 22 બેઠકો જીતીને NDA નો ડંકો, કુલ સંખ્યા 135 ને પાર
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
PNB ગ્રાહકો સાવધાન: 16 એપ્રિલથી તમારું બેંક ખાતું થઈ શકે છે કાયમ માટે બંધ! જાણો કેમ?
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
આતંકી ષડયંત્રના આરોપમાં પોતાના નાગરિકોની ધરપકડથી યુક્રેન નારાજ, ભારત સમક્ષ શું કરી માંગ
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ફટકો: આતંકવાદ વિરોધી વિભાગના વડા જો કેન્ટે આપ્યું રાજીનામું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા દીદીએ કેટલા મુસ્લિમ નેતાઓને આપી ટિકિટ? જાણો હુમાયુ કબીરનું પત્તું કોણે કાપ્યું!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની મોટી અસર: ગેસ કટોકટી સર્જાતા એસોસિએશનનો 20 થી 25 દિવસના શટડાઉનનો નિર્ણય!
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Kerala Congress Candidates List: કેરળમાં કૉંગ્રેસે 55 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Embed widget