શોધખોળ કરો

PM Modi Speech: લોકસભામાં મણિપુર હિંસા વિશે PM મોદીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

મણિપુર હિંસા પર વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો. તમણે વિપક્ષ પર વાર કરતા કહ્યું કે, તેમની સંવેદનના માત્ર સિલેક્ટિવ છે

PM Modi Speech:મણિપુર હિંસા પર વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો. તમણે વિપક્ષ પર વાર કરતા કહ્યું કે, તેમની સંવેદનના માત્ર સિલેક્ટિવ છે

મણિપુર હિંસા પર વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્.યું કે, દેશ મણિપુરની સાથે છે. ત્યા ફરી શાંતિનો સૂરજ ઉગશે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય પૂર્વોત્તરની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કર્યો નથી. મેં 50 વખત (ઉત્તરપૂર્વ) મુલાકાત લીધી છે. તે માત્ર ડેટા નથી, તે પૂર્વોત્તરનું સમર્પણ છે. મણિપુરમાં કોની સરકાર હતી જ્યારે બધું ઉગ્રવાદી સંગઠનોની ઈચ્છા મુજબ થતું હતું? મણિપુરમાં કોની સરકાર હતી જ્યારે સરકારી કચેરીઓમાં મહાત્મા ગાંધીના ચિત્રને મંજૂરી ન હતી ત્યારે શાળાઓમાં રાષ્ટ્રગીતને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મણિપુરમાં કોની સરકાર હતી? વિપક્ષ રાજનીતિથી આગળ વિચારી શકતો નથી.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનું શાસન પૂર્વોત્તરમાં તમામ સમસ્યાઓનું મૂળ છે. પૂર્વ પીએમ નેહરુએ સુનિશ્ચિત કર્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં કોઈ વિકાસ ન થાય. પૂર્વોતર અમારા માટે જિગરનો  ટુકડો છે. મણિપુર માટે વિપક્ષની પીડા અને સહાનુભૂતિ પસંદગીયુક્ત છે.પીએમ મોદીએ કહ્યું કે, અમે સાથે મળીને મણિપુર પર ઉકેલ શોધીશું. તેણે કહ્યું કે કેટલાક લોકોને શું થયું છે. 

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ દેશને તોડવાનો રહ્યો છે. કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ પર હુમલો કરાવ્યો, અકાલ તખ્ત પર પણ હુમલો કર્યો. આ હુમલો ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે.

પીએમ મોદી જ્યારે લોકસભામાં  અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્.યા હતા ત્યાર પીએમ મોદીએ સંબોધનના બહુ લાંબા સમય સુધી  મણિપુર હિંસાનો ઉચ્ચાર ન કરતા વિપક્ષ નારાજ થયું હતું અને ચાલુ સંબોધનમાં વોકઆઉટ કર્યું હતં.ુ જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, વિપક્ષની જ પ્રકૃતિ છે તે જૂઠાણ ફેલાવે છે અને બાદ સત્ય સાંભળવાની હિંમત નથી રાખતા. લોકસભામાં મણિપુર હિંસા વિશે વાત કરતા તેમણે વિપક્ષી સંગઠન ઇન્ડિયા પર પણ આકરા પ્રહાર કર્યાં હતા અને કહ્યું હતું કે, .યૂપીએનો ક્યારે ક્રિયાકર્મ કરી નાખ્યો ખબર જ ન પડી. હું અંતિમ સંસ્કાર પર સંવેદના વ્યક્ત કરવામાં લેઇટ છું પરંતુ તેના મારે હુ કસુરવાર નથી એ લોકો ઇન્ડિયાના ગઠબંધનના જશ્નમાં મસ્ત હતા. 

 

ટોપ સ્ટોરી

Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat rain forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
House Sale Rules: ઘર વેચતા પહેલા જાણો 3 વર્ષનો લોકિંગ નિયમ શું છે?આ ભૂલ કરશો તો આવશે નોટિસ
House Sale Rules: ઘર વેચતા પહેલા જાણો 3 વર્ષનો લોકિંગ નિયમ શું છે?આ ભૂલ કરશો તો આવશે નોટિસ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
Embed widget