શોધખોળ કરો

Manish Sisodia Bail: મનીષ સિસોદિયાના વચગાળાના જામીન પર હાઈકોર્ટ આજે આપશે ચુકાદો, જાણો કેસ સાથે જોડાયેલી 10 મોટી બાબતો

Manish Sisodia Bail Plea:  સિસોદિયાને હાઈકોર્ટ દ્વારા તેની પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સિસોદિયા જેલમાંથી બહાર આવતી વખતે કોઈની સાથે વાત કરશે નહીં.

Delhi Excise Policy Case: દિલ્હીમાં કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાના જામીન પર આજે નિર્ણય આવશે. દિલ્હી હાઈકોર્ટે આ મામલાની સુનાવણી દરમિયાન નિર્ણય અનામત રાખ્યો હતો, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે 5 જૂન, સોમવારે નિર્ણય સંભળાવવામાં આવશે. સિસોદિયાએ પત્નીની નાદુરસ્ત તબિયતને ટાંકીને હાઈકોર્ટમાં વચગાળાના જામીનની માંગણી કરી હતી. આ નિર્ણય પહેલા જાણી લો કેસની 10 મોટી વાતો...

  • મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માંગ કરી છે, જેના પર જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટ ચુકાદો સંભળાવશે.
  • દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાએ કોર્ટને કહ્યું છે કે તેઓ તેમની બીમાર પત્નીની સંભાળ રાખવા માટે એકમાત્ર કસ્ટોડિયન છે. જેના આધારે વચગાળાના જામીન માંગવામાં આવ્યા છે.
  • સિસોદિયા તરફથી હાજર રહેલા એડવોકેટ મોહિત માથુરે કોર્ટને જણાવ્યું કે કોર્ટના નિર્દેશ મુજબ સિસોદિયાને તેમની પત્નીને મળવા લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઘરે પહોંચતા પહેલા જ તેમની પત્નીની તબિયત બગડી હતી, જેને પગલે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  • સિસોદિયાને હાઈકોર્ટ દ્વારા તેમની પત્નીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જેલમાંથી બહાર આવતી વખતે સિસોદિયા મીડિયાકર્મીઓ અથવા તેમના પરિવારના અન્ય સભ્યો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત કરશે નહીં. ફોન અથવા ઇન્ટરનેટનો ઉપયોગ પણ નહી કરે.
  • દિલ્હી હાઈકોર્ટે શનિવારે સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો અને સિસોદિયાની પત્ની સીમાની સ્વાસ્થ્ય સ્થિતિ પર એલએનજેપી હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.
  • સુનાવણી દરમિયાન એડવોકેટ ઝોહેબ હુસૈન ED માટે હાજર રહ્યા હતા, પુરાવા સાથે ચેડા થવાના ભયથી સિસોદિયાની વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
  • અગાઉ 30 મેના રોજ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેમની સામેના આરોપો ખૂબ ગંભીર છે. આથી તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
  • નવેમ્બર 2021માં આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં આબકારી નીતિ લાગુ કરી. જે બાદ આ નીતિને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા, તે પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.
  • ED સિવાય CBIએ પણ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો છે, આ કેસમાં હાઈકોર્ટમાંથી વચગાળાની જામીન અરજી જુલાઈ સુધી પેન્ડિંગ રાખવામાં આવી છે.
  • મનિષ સિસોદિયાની પૂછપરછ બાદ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Year Ender 2025: અપડેટ પ્રોસેસથી લઈને ફી સુધી, આધાર કાર્ડમાં આ વર્ષે કરવામાં આવ્યા બે ફેરફાર
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Embed widget