શોધખોળ કરો

વિજયભાઈ રૂપાણીના પરિવારને સોંપાયો પાર્થિવ દેહ,અશ્રુભીની આંખે અંજિલબેન પહોંચ્યાં હતા સિવિલ

Vijay Rupani funeral :ગઇકાલે DNA મેચ થયા બાદ આજે વિજયભાઇ રૂપાણીનો પરિવાર અમદાવાદ સિવિલિ હોસ્પિટલ પહોંચ્યો હતો. આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે.

Vijay Rupani funeral : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. અશ્રુભીની આંખે અંજલિબેન અને ઋષભ રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહને  રાજકોટ લઈ જવાશે અને રાજકોટમાં જ તેમના અંતિમ સંસ્કાર થશે.  અમદાવાદથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહ રાજકોટ લઈ જવાશે.

 તેમના પાર્થિવ દેવને 4થી5 દરમિયાન પહેલા તેમના નિવાસસ્થાને રાખવામાં આવશે ત્યારબાદ અંતિમ યાત્રા અને રામનાથ પરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, રાજકોટ તેમનું વતન છે. તેઓ રાજકોટના ધારાસભ્ય રહી ચૂક્યાં છે. આજે વિજયાભાઇ રૂપાણીએ જ્યારે ચીર વિદાય લીધી છે ત્યારે સમગ્ર રાજકોય શોકમગ્ન છે. રાજકોટની બજાર શનિવારે પણ તેમના શોકમાં બંધ રાખવામાં આવી હતી તો આજે પણ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળતા, રાજકોટની દુકાનો સજ્જડ બંધ છે.

આજે 5 વાગ્યા બાદ અંતિમ યાત્રાનો કાર્યક્રમ છે. જેમાં અમિત શાહ, સી.આર.પાટીલ, CM ભૂપેંદ્ર પટેલ, જોડાશે. રામનાથ પરા સ્મશાનમાં રાજકીય સન્માન  તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજે 4થી 5 વાગ્યે સુધી પાર્થિવદેહને  અંતિમદર્શન માટે રાખવાનો નિર્ણય કર્યો છે. લોકલાડીલા સંવેદનશીલ નેતા વિજય ભાઇ રૂપાણીના નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આજે સરકારી મનોરંજક કાર્યક્રમો સદંતર બંધ રહેશે.

વિજય રૂપાણીનું માદરે વતન આજે ગમગીન છે. શોકમગ્ન છે. રાજકોટના બજારો આજે સ્વયંભૂ બંધ છે.રાજકોટમાં  ઠેર ઠેર શ્રદ્ધાંજલિના હોર્ડિંગ પણ લાગ્યા છે. એરપોર્ટથી લઈ નિવાસસ્થાન સુધી હોર્ડિંગ  લાગ્યા  છે. રાજ્યભરથી  નાગરિકો રાજકોટ  શ્રદ્ધાજલિ આપવા પહોંચી રહ્યાં  છે. આવતીકાલે રાજકોટના રેસકોર્સ મેદાનમાં  પ્રાર્થનાસભાનું આયોજન કરાવમાં આવ્યું છે. તો 19 તારીખે ગાંધીનગરમાં પ્રાર્થનાસભા યોજાશે,20 તારીખે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રાર્થનાસભા યોજાશે.

ઉલ્લેખનિય છે કે, 12 જૂને લંડનથી અમદાવાદ જતાં  એર ઇન્ડિયાના  ડ્રિમલાઇનર 171  પ્લેન વિજયભાઇ રૂપાણી પણ પ્રવાસ કરી રહયાં હતા. દુર્ભાગ્યવશ આ પ્લેન મેઘાણીનગર બીજે મેડિકલ હોસ્ટેલ પર અથડાયું હતું જેમાં 278 લોકો મોતને ભેટ્યાં. વિમાન દુર્ઘટના એટલી ભયંકર હતી કે,  પ્રવાસીના મૃતહદેહ બળી ગયા હતા. મૃતકોની ઓળખ કરવી મુશ્કેલી હોવાથી ડીએનએ તપાસ કરવા જરૂરી હતા. ગઇકાલે વિજયભાઇના ડીએનએ મેચ થયા હતા અને બાદ આજે તેમનો પાર્થિવ દેહ સોંપાયો હતો. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Rajkot Hit and Run Case: રફતારના રાક્ષસો પર લગામ ક્યારે? રાજકોટમાં બેફામ BMW હંકારી નબીરાએ એકને કચડ્યો
Faridabad Terrorist: ગુજરાત ATS બાદ જમ્મૂ કશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, ડૉક્ટરના ઘરેથી  350 કિલો RDX,  AK-47 મળી
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 14 ડિગ્રી સાથે વડોદરા સૌથી ઠંડું શહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
Faridabad:ફરીદાબાદની મેડિકલ કોલેજમાંથી બે AK-47 અને 350 કિલો RDX જપ્ત, ડૉ.આદિલ સાથે વધુ એક ડોક્ટરની ધરપકડ
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
રાજકોટમાં રફતારનો કહેર, કાર ચાલક નબીરાએ એક યુવકને કચડ્યો
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
ગુજરાતમાં પકડાયેલા ત્રણ આતંકીઓને લઈ મોટો ખુલાસો, આતંકીઓના નિશાના પર લખનઉ RSSનું કાર્યાલય
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
બેંગલુરુ એરપોર્ટ પર નમાજને લઈને બબાલ, ભાજપ ભડક્યું, પૂછ્યું- હાઈ સિક્યોરિટી ઝોનમાં કેવી રીતે થયું?
તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો
તમારુ પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ યુઝ થઈ રહ્યું છે? એક મિનિટમાં આ રીતે જાણી શકશો
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'
ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં અવનીત કૌરે કર્યા દર્શન, જોવા મળ્યો 'સંસ્કારી લૂક'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Air Pollution: દિલ્હીમાં પ્રદૂષણ વિરુદ્ધ ઈન્ડિયા ગેટ પર વિરોધ પ્રદર્શન, અનેકની અટકાયત, રાહુલ ગાંધીએ કહ્યું- 'સ્વચ્છ હવા અધિકાર'
Embed widget