શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: સૌરાષ્ટ્રમાં AAPને લાગી શકે છે મોટો ઝટકો, આ નેતા છોડી શકે છે પાર્ટી

વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે

રાજકોટઃ વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. ઇંદ્રનીલ રાજ્યગુરુ બાદ રાજભા ઝાલા પણ આમ આદમી પાર્ટી છોડી શકે છે. આજે રાજકોટમાં અરવિંદ કેજરીવાલના કેમ્પ અને રોડ શોમાં પણ રાજભા નહીં જોડાય તેવી શક્યતા છે.
Gujarat Assembly Election 2022: સૌરાષ્ટ્રમાં AAPને લાગી શકે છે મોટો ઝટકો, આ નેતા છોડી શકે છે પાર્ટી

બે દિવસ પહેલા જ રાજભા ઝાલાએ આરોપ લગાવ્યો હતો કે 'આમ આદમી પાર્ટીમાં નવા નેતા આવે એટલે જૂના નેતાને સાઈડલાઈન કરાય છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, રાજભા ઝાલાએ ગઈકાલે સમર્થકોની બેઠક બોલાવી અને 14 નવેમ્બર પછી AAP પાર્ટીને અલવિદા કહેશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.

Gujarat Election 2022: સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં કેજરીવાલ આજે કરશે રોડ શો, જાણો વિગત

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે પીએમ મોદી, એઆઈએમઆઈએમના ઔવેલી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતમાં છે.

કેજરીવાલ ક્યાં કરશે રોડ શો

આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો છે. સાંજે પાંચ વાગ્યે શહેરના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરાશે. કેજરીવાલનો રોડ શો ત્રણ વિધાનસભા બેઠકની બોર્ડર પર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય,દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે બેઠકોમાં ઉમેદવાર આપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેજરીવાલ રોડ શો કરશે તે આખો વિસ્તાર મધ્યમવર્ગીય છે.

Gujrat Election 2022: વિધાનસભાની ચૂંટણીને લઇને મોટા સમાચાર, BTPના આ નેતા ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

Gujrat Election 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગતિવધિ વધી રહી છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી (btp) દ્વારા ઉમેદવારાની પ્રથમ યાદી જાહેર કરાઇ છે. જો કે BTP¶ÛÛ આ નેતા છોટુ વસાવાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

BTPના સુપ્રીમો છોટુ વસાવાએ  આ વખતે ચૂંટણી નહીં લડલાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્રારા મળતી  માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

રાજકારણના મોટા સમાચાર...BTPના સુપ્રીમો છોટુ વસાવા આ વખતે ચૂંટણી નહીં લડે...સુત્રોની માહિતી પ્રમાણે નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, તેઓ ચૂંટણી ન લડતા આખરે  ઝઘડિયા બેઠક પરથી પુત્ર મહેશ વસાવા ઉમેદવારી કરી શકે છે..અને ડેડીયાપાડા બેઠક પર BTP બહાદુર વસાવાને ટીકીટ આપે એવી પણ શક્યતા જોવાઇ રહી છે. ..જો કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ આજે જ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે..જેમાં નાંદોદ વિધાનસભા બેઠક પર મહેશ શરદ વસાવાને ઉમેદવાર જાહેર કરાયા છે..નાંદોદ બેઠકના જાહેર થયેલ ઉમેદવાર...જે રાજપીપલા નગરપાલિકાનાના માજી પ્રમુખ રહી ચૂક્યા છે...આ સાથે જ ભિલોડા બેઠકથી માર્ક કટારા, દાહોદ બેઠક પરથી મેડા દેવેંદ્રભાઈ, કરજણ બેઠક પરથી ઘનશ્યામભાઈ વસાવા, જંબુસર બેઠક પરથી મણીલાલભાઈ પંડ્યા સહિત 12 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget