શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: સૌરાષ્ટ્ર કોગ્રેસના ક્યા ધારાસભ્યએ કહ્યુ- AAPને મત આપવા કરતા ભાજપને મત આપવો

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ છે. ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેમના નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યું છે. ધોરાજીની સભામાં લલિત વસોયાનું રામાયણનું ઉદાહરણ આપતા કહ્યુ હતું કે ભાજપની તાકાત નથી કે ધોરાજી-ઉપલેટામાં કૉંગ્રેસને હરાવી શકે. ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટી હરાવી શકે તેમ નથી એટલે મફત વીજળી,  ગરીબોની વાત, ગેરંટી કાર્ડ આપશે પરંતુ તેનાથી છેતરાવાની જરૂર નથી. વસોયાએ કહ્યું કે આમ આદમી પાર્ટી કૉંગ્રેસના મત તોડવા આવી છે. જેથી આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવો.

કૉંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના નિવેદન બાદ ભાજપે પણ નિવેદન આપ્યું છે. વસોયાના વીડિયોને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ ટ્વીટ કર્યો અને લખ્યું હતું કે કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય લલિત વસોયા કૉંગ્રેસના મંચથી ભાજપને મત આપવા અપીલ કરે છે. જે તેમના અંતરઆત્માનો અવાજ છે

Gujarat Elections: વાંકાનેરમાં કેજરીવાલે કહ્યું, જો અમારી સરકાર બનશે તો મોરબીમાં આ કામ કરશે

Gujarat Elections 2022: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન રવિવારે (6 નવેમ્બર) વાંકાનેરમાં તિરંગા યાત્રામાં કેજરીવાલે ભાગ લીધો હતો. કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, મોરબી કેબલ બ્રિજનું સમારકામ કરનારા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મોરબીમાં વિશાળ પુલ બનાવશે.

મોરબી બ્રિજ દુર્ઘટનાનો કર્યો ઉલ્લેખઃ

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં 'તિરંગા યાત્રા' દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જો 'ડબલ એન્જિન' ભાજપને ફરીથી જનાદેશ મળશે તો ભવિષ્યમાં પણ મોરબી બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના થશે. "મોરબીમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં 55 બાળકોનો સમાવેશ થાય છે. તેઓ તમારા બાળકો હોઈ શકે છે. જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું, પરંતુ તેનાથી પણ વધુ દુઃખ એ વાતનું છે કે, આ દુર્ઘટના માટે જવાબદારોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મોરબીમાં પુલ બનાવશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Embed widget