શોધખોળ કરો

ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવાની કરી માંગ? જાણો કોને લખ્યો પત્ર?

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પશ્ચિમ બંગાળમાં ચુંટણીના પરીણામ બાદ ભારે હિંસા થયા થઇ રહી હોવાનો દાવો કવાડીયા કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મારામારી, આગચંપી અને બળાત્કારોના બનાવો વધ્યા હોવાની પત્રમાં વાત કરી છે. જયંતિ કવાડીયાએ વડાપ્રધાનને પત્ર લખી પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરી છે. 

મોરબીઃ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયાએ વડાપ્રધાનને પત્ર
લખ્યો છે. 

પશ્ચિમ બંગાળમાં ચુંટણીના પરીણામ બાદ ભારે હિંસા થયા થઇ રહી હોવાનો દાવો કવાડીયા કર્યો છે. પશ્ચિમ બંગાળમાં મારામારી, આગચંપી અને બળાત્કારોના બનાવો વધ્યા હોવાની પત્રમાં વાત કરી છે. જયંતિ કવાડીયાએ વડાપ્રધાનને પત્ર લખી પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરી છે. 

નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પછી પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા મુદ્દે ગુજરાતમાં ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર હુમલાના ઘટનાના પડઘા વલસાડ જિલ્લામાં પણ પડ્યા હતા.  ધરમપુરમાં  વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.  ભાજપના જિલ્લા પ્રમુખ હેમંત કંસારા અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ પર થતા જીવલેણ હુમલા અને હત્યાની ઘટનાના કસૂરવારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની વલસાડ જિલ્લા ભાજપ દ્વારા માંગ કરાઈ છે.  માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. 

 પશ્ચિમ બંગાળ હિંસા મામલે સુરતમાં પાંડેસરા ખાતે ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. પિયુષ પોઇન્ટ ખાતે હાથમાં બેનરો લઇ મમતા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. TMCના કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ પર  હુમલો કરી રહિયા હોવાના ભાજપના આક્ષેપ છે. પશ્ચિમ બંગાળમાં હિંસા પાછળ મમતા સરકારને જવાબદાર ગણાવ્યા છે. પાંડેસરા પિયુષ પોઇન્ટ ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મમતા સરકારનો વિરોધ કરાયો હતો. 

સુરતમાં બંગાળની ઘટના ને લઈ વરાછા વિસ્તારમાં ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેની સામે કોંગ્રેસનાના કાર્યકરોએ મેયર અને વિરોધ કરનારાનો વિરોધ કર્યો. ભાજપ દ્વારા બંગાળની ઘટનાને લઈ વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો. પાટીદાર આંદોલનમાં શહીદ થયા હતા ત્યારે ક્યાં ગયા હતા તે અંગે કોંગ્રેસના કાર્યકાર્તાએ મેયરને સવાલ કરવામાં આવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સામસામે આવી જતા કરવામાં આવી અટકાયત. કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાયરે ભાજપ હાય હાય અને હાયરે મેયરના નારા લગાવામાં આવ્યા. 7 કોંગ્રેસના કાર્યકર્તાની પુણા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget