શોધખોળ કરો

દિવાળીના તહેવારને લઇને રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા?

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આઠથી દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી. તે સિવાય જાહેરનામામાં
સુપ્રીમ કોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.            

તે સિવાય પેટ્રોલ પંપ,શાળા કોલેજ, ધાર્મિક સ્થળ, એરપોર્ટ, ગોડાઉન , હોસ્પિટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

દિવાળીની ઉજવણીને લઈ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટીમેઝર્સ એક્ટ 2013- 2014, 2016 તથા સુધારા વિધેયક 2021 માં કરવામાં આવેલ જોગવાઈઓ અંતર્ગત ફાયર સેફ્ટીના કાનૂની નિયમો અંતર્ગત ફટાકડાંના ઉત્પાદન કરનાર, સ્ટોરેજ કરનાર, કાયમી વેચાણ કરનાર તથા હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરનાર તમામ એકમોએ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા જરૂરી સલામતીના પગલાઓ લેવા જણાવવામાં આવ્યું છે. ફટાકડાના વેચાણ માટે આપવામાં આવેલ ફાયર સેફ્ટી સર્ટીફિકેટની નક્કી કરવામાં આવેલ સમય મર્યાદા સિવાય ફટકડાનો કોઇ પણ પ્રકારે વેચાણ, સંગ્રહ કે ઉત્પાદન કરનાર માલિક કે તેના જવાબદાર સંબંધિતો સામે કાનૂની રાહે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જે અંગે ઉભી થનાર તમામ વિસંગતતા, જવાબદારીઓ બાબત જે-તે માલિકની કાનૂની અને નૈતિક જ્વાબદારી રહેશે.                      

ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિનો હાથ કે પગ દાઝી જાય, તો સૌથી પહેલાં એ ભાગ ઉપર ઠંડુ પાણી રેડવું જોઈએ અને ઘા પર હળદર લગાવવી જોઈએ. જેથી તે જગ્યાએ ફોડલી ન પડે.  સામાન્ય રીતે જોવામાં આવે છે કે, ફટાકડા ફોડતી વખતે જો કોઈ વ્યક્તિ દાઝી જાય છે અથવા કપડાં બળી જાય છે, તો સૌથી પહેલા તેઓ તેને ધાબળાથી ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે, આ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે તેનાથી શરીર પર ઇન્ફેક્શન થઇ શકે છે. જો કોઈ ઈજાગ્રસ્ત થાય તો તાત્કાલિક ઈમરજન્સી સર્વિસ પર કોલ કરો અને મેડિકલ હેલ્પ લો. ડોક્ટર સાથે યોગ્ય તપાસ કરાવી સારવાર કરાવો.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget