શોધખોળ કરો

Rajkot: પાટીદારોની આ સંસ્થા શીખવશે રાજનીતિના પાઠ, બહાર પાડી જાહેરાત, જાણો વિગત

સર્વ સમાજના નામે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટે રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

રાજકોટ :  રાજનીતિમાં કરિયર બનાવવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર છે. પાટીદારોની સંસ્થા ખોડલધામ દ્વારા રાજનીતિ ની પાઠશાળા શરૂ કરવામાં આવશે. આ સંસ્થાને યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા નામ આપવામાં આવ્યું છે. નરેશ પટેલે થોડા દિવસો પહેલા રાજનીતિમાં નહી જોડાય તેવી જાહેરાત કરી હતી ત્યારે આવી સંસ્થા શરૂ કરશે તેમ જણાવ્યું હતું.

આ અંગે ખોડલધામ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. સર્વ સમાજના નામે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ માટે રજિસ્ટ્રેશન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે સર્વ જ્ઞાતિ અને સર્વ સમાજ આધારિત રાજકીય કારકિર્દી નિર્માણ ક્ષેત્રે એક નવી પહેલ. શું આપ યુવા છો ? શું આપ રાજનીતિને કારકિર્દી બનાવવા માંગો છો ? શું આપ યુવાનીના થનગનતા જોમ અને જુસ્સાને દેશ અને દેશબાંધવોના કલ્યાણ અને હીત માટે ન્યોછાવર કરવા માંગો છો ? તો ભલે કોઈ પણ જ્ઞાતિમાં કે સમાજમાંથી આવતા હોય પણ શું તમે રાજકીયા કારકિર્દી નિર્માણ માટે ઈચ્છુક છો ?

એક ગુજરાતી સહિત આ ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકા સામે કર્યો કંગાળ દેખાવ, રોળાઈ શકે વર્લ્ડકપનું સપનું

 ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની T20 શ્રેણી 2-2 થી બરાબર થઈ હતી. સિરીઝની છેલ્લી મેચ બેંગ્લોરમાં રમવાની હતી. પરંતુ વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ 3.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 28 રન બનાવ્યા ત્યારે વરસાદ પડ્યો હતો. જે બાદ મેચ શરૂ થઈ નહોતી.  આ સીરિઝમાં કેપ્ટન પંત સહિત કેટલાક ખેલાડીએ કંગાળ દેખાવ કર્યો હતો. જેના કારણે વર્લ્ડકપ ટીમમાં એન્ટ્રી ન મળે તેવી પણ શક્યતા છે.

  • રિષભ પંતઃ સાઉથ આફ્રિકા સીરીઝ માટે આ સીરીઝમાં ભારતીય કેપ્ટન ઋષભ પંતનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તેણે શ્રેણીની 5 મેચોમાં 14.50ની એવરેજ અને 105.45ની સ્ટ્રાઈક રેટથી માત્ર 58 રન બનાવ્યા. તેણે આખી શ્રેણીમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
  • શ્રેયસ અય્યરઃ ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે શ્રેણીની 5 મેચોમાં 23.50ની સરેરાશ અને 123.68ની સ્ટ્રાઈક રેટથી 94 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.
  • અક્ષર પટેલઃ પટેલે 5 મેચની ત્રણ ઇનિંગ્સમાં 23.00ની એવરેજ અને 135.29ની સ્ટ્રાઇક રેટથી 23 રન બનાવ્યા. આ સિવાય તેણે 3 વિકેટ પણ પોતાના નામે કરી હતી.
  • ઋતુરાજ ગાયકવાડઃ ભારતીય ઓપનર ઋતુરાજ સિરીઝમાં એક મેચ સિવાય વધુ કંઈ કરી શક્યો નહોતો. તેણે 5 મેચમાં 19.20ની એવરેજ અને 131.51ની સ્ટ્રાઈક રેટથી 96 રન બનાવ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
Rain: ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૂત્રાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget