શોધખોળ કરો

2000 Rupee Currency: રાજકોટના પેટ્રોલ પંપો પર લાગી લાઈનો, 2000 ની નોટ લઈને પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે લોકો

2000 Rupee Currency: કાલે સાંજે જેવી બે હજારની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી લોકો ફરી જૂના દિવસો યાદ કરવા લાગે છે. કારણ કે પહેલીવાર જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે લોકોને લાઈનમાં ઉભા રહ્યા હતા.

2000 Rupee Currency: કાલે સાંજે જેવી બે હજારની નોટ પરત લેવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી લોકો ફરી જૂના દિવસો યાદ કરવા લાગે છે. કારણ કે પહેલીવાર જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે લોકોને લાઈનમાં ઉભા રહ્યા હતા. રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં 2000ની નોટો ઢગલાબંધ આવવા લાગી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની 2000 ની નોટ આવી છે. મોટાભાગના લોકો 2,000 ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો 2000 ની નોટ લઈને આવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. 

રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં પણ  લોકો 2,000 ની નોટ લઈને આવી રહ્યા છે. 50 કે સો રૂપિયાનો માલ લેવો હોય અને લોકો 2000 ની નોટ કાઢે છે. વેપારીએ કહ્યું 2000 ની નોટના છૂટા કેમ આપવા. 2000 ની નોટ અત્યાર સુધી માર્કેટમાં દેખાતી નહોતી પરંતુ ગઈકાલ રાતથી મોટી સંખ્યામાં  2000 ની નોટ દેખાઈ રહી છે. 

2000ની નોટ "સફેદ હાથી"? એક નોટ છાપવાનો કેટલો આવે ખર્ચ?

 દેશમાં ફરી એકવાર નોટબંધી થઈ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજે ​​બજારમાં હાજર 2000 રૂપિયાની તમામ નોટો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. એટલે કે 2000 રૂપિયાની નોટો હવે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, 2000 રૂપિયાની નોટની માન્યતા યથાવત રહેશે, એટલે કે જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે તો ગભરાવાની જરૂર નથી. તમે તેને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરાવી શકો છો.

8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધનમાં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ નોટબંધીનો હેતુ મની લોન્ડરિંગ અને કાળા નાણાને દૂર કરવાનો હતો. આ પછી સરકારે નવી 500ની નોટ બહાર પાડવાની જાહેરાત કરી હતી. ત્યારે જ 2000 રૂપિયાની નોટો પણ ચલણમાં આવી હતી. જાણો RBI 2000 હજાર રૂપિયાની નોટ છાપવામાં કેટલો ખર્ચ કરે છે.

રૂપિયા 2000ની નોટ છાપવા પાછળ કેટલો ખર્ચ આવે? 

ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રાન પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) અનુસાર, 2000 હજાર રૂપિયાની એક નોટ છાપવા માટે 3 રૂપિયા 54 પૈસા ખર્ચ થાય છે. જ્યારે 500 રૂપિયાની નોટ છાપવા માટે 3 રૂપિયા 09 પૈસા ખર્ચ થાય છે. BRBNMPL એ માહિતી અધિકાર (RTI)ના જવાબમાં જણાવ્યું હતું કે, તે RBI પાસેથી 500 રૂપિયાની 1000 નોટ છાપવા માટે 309 રૂપિયા વસૂલે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
Embed widget