શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajkot: ભાજપે ગત ટર્મના કેટલા કોર્પોરેટરના પત્તા કાપી નાંખ્યા, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં
Rajkot Corporation Election 2021: ભાજપે ગત ટર્મના 38 ઉમેદવારોમાંથી 28 ઉમેદવારોની ટિકિટ કાપી નાંખી હતી.
![Rajkot: ભાજપે ગત ટર્મના કેટલા કોર્પોરેટરના પત્તા કાપી નાંખ્યા, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં Rajkot corporation Election: Know how many sitting corporates not get ticket in Rajkot Rajkot: ભાજપે ગત ટર્મના કેટલા કોર્પોરેટરના પત્તા કાપી નાંખ્યા, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/04200523/bjp-gujarat.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે ગત ટર્મના 38 ઉમેદવારોમાંથી 28 ઉમેદવારોની ટિકિટ કાપી નાંખી હતી. જેમાં દિગ્ગ્જ નેતા ઉદય કાનગડ સહિત 28ની પણ ટિકિટ કાપી નાંખી હતી.
આ કોર્પોરેટરના કપાયા પત્તા
દુર્ગાબા જાડેજા, આશિષ વાગડિયા, બાબુ આહીર, સોફીયલ દલ, મનીષ રાડિયા, અશ્વિન મોલીયા, પ્રીતીપનારા, અનીલ રાઠોડ, અરવિંદ રૈયાણી, રજુબેન રબારી, દલસુખ જાગાણી, મુકેશ રાદડિયા, હીરલ મહેતા, મીના પારેખ, અજય પરમાર, વિજયાબેન વાછાણી, નિતીન ભારદ્વાજ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, કમલેશ મિરાણી, જ્યોત્સના ટિલાણા, બીના આચાર્ય, અશ્વિન ભોરણીયા, જયાબેન ડાંગર, વર્ષાબેન રાણપરા, કિરણબેન સોરઠિયા, ઉદય કાનગડ, અનીતાબેન ગોસ્વામીને ટિકિટ આપવામાં આવી નથી.
કોને કર્યા રિપિટ
પૂર્વ કોર્પોરેટરો પુષ્કર પટેલ, જૈમિન ઠાકર, ડો. દર્શિતા શાહ, પરેશ પીપળીયા, દેવુબેન જાદવ, નેહલ શુકલ, દેવાંગ માંકડ, રાજુ અઘેરા, નરેન્દ્રસિંહ જાડેજા અને પ્રદીપ ડવને ટિકિટ આપવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)