શોધખોળ કરો

Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

Rajkot News: બસમાંથી મૃતહેદ મળ્યા બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

Rajkot Crime News: રાજકોટમાં ખાનગી બસમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકને મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. ડીસીપી પ્રવિણ કુમાર મીનાએ બસમાં જઈને તપાસ કરી હતી. એફ.એસ.એલ અને ડોગ સ્કવોડને બોલાવવામા આવી છે. યુવાનમાં ગાળાના ભાગે બ્લેડના ચેકા મારેલા જોવા મળ્યા હોવાથી હત્યાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

શું છે મામલો

સુરતથી જામજોધપુર જતી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાંથી રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પરથી યુવકને મૃતદેહ મળ્યો છે. બસ નંબર જીજે-24-એક્સ-2641 નંબરની બસમાં સીટ નંબર એફ પરથી આ યુવકનો મૃતદેહ મળ્યો છે. મૃતકનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.


Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

બસમાંથી મૃતહેદ મળ્યા બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. રાત્રિના 11:30 બાદ બનાવ બન્યાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઉપરાંત બસની અંદર રહેલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ બસને બી ડિવિઝન લઈ જવામાં આવી છે.

સુરતમાં પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચરીને પાડી લીધા ફોટા, ને પછી.....

સુરતમાં એક ચકચાર ભરી ઘટના બની છે. ઉધના વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરમાં ઘૂસી યુવકે દુષ્કર્મ આચર્યું હતું.  અમીન મુલ્લા નામના યુવકે પરિણીતાના ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને વાસના સંતોષ્યા બાદ ફોટા પાડી લીધા હતા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણે રૂપિયા પણ પડાવ્યા હતા. યુવકના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


Rajkot: ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર, જાણો વિગતે

પુણા વિસ્તારની યુવાન પરિણીતા સાથે કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચર્યું

સુરતના પુણા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવવાની ધમકી આપી કૌટુંબિક દિયરે થોડા દિવસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તે સમયના ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર મુંબઈમાં રહેતા રાજસ્થાની યુવાને પરિણીતાની નણંદ એવી પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોય છેવટે પરિણીતાએ આ અંગે ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં 26 વર્ષીય પરિણીતા અને ચાર વર્ષની પુત્રી સાથે રહેતા મૂળ રાજસ્થાનના વતની ટેક્ષટાઈલ માર્કેટમાં નોકરી કરે છે. પરિણીતા સામાજીક પ્રસંગોમાં પ્રકાશસિંહ કનસિંહ સીસોદીયા ( રહે.હાલ મુંબઇ. મુળ રહે. કેલવોકી ભાગળ, તા.ગોગુંદા, જી.ઉદયપુર, રાજસ્થાન ) ને મળતી હતી તેમજ તે સુરત આવે ત્યારે તેમના ઘરે આવતો હોવાથી પરિચયમાં હતી. છ મહિના અગાઉ બંને વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વધુ સંપર્કમાં આવ્યા હતા અને મેસેજ તેમજ વિડીયો કોલ કરી વાત કરતા હતા. 10-12 દિવસ અગાઉ પરિણીતાનો પતિ નોકરીએ ગયો હતો ત્યારે બપોરે એક વાગ્યે પ્રકાશસિંહ તેમના ઘરે આવ્યો હતો.તે સમયે સીમાની પુત્રી સુતેલી હતી.

બંને વાતો કરતા હતા ત્યારે પ્રકાશસિંહે મને બહુ ગમો છો કહી નજીક આવી હાથ પકડી લઈ મારે તારી સાથે ફિઝિકલ રિલેશનમાં રહેવું છે તેમ કહેતા સીમાએ તમે મારા દિયર થાવ છો આવી વાત બોલતા તમને શરમ આવવી જોઈએ તેવું કહ્યું તો પ્રકાશસિંહે તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો હું તારા પતિ અને સમાજમાં તમામને કહી દઈશ કે આપણી વચ્ચે સંબંધ છે તેવી ધમકી આપી દુષ્કર્મ આચરી તેના ફોટા પણ પાડી લીધા હતા. બાદમાં ફરી ધમકી આપી હતી કે જો કોઈને વાત પ[ન કરીશ તો ફોટા વાયરલ કરીશ. તેથી પરિણીતા ચૂપ રહી હતી. જોકે, બે દિવસ અગાઉ તે પાડોશમાં જ રહેતા ભાઈને ત્યાં ગઈ હતી. પરિણીતાની નણંદના લગ્ન ભાઈ સાથે કર્યા હોય તેણે નણંદને વાત કરતા તેણે પણ પ્રકાશસિંહે તેનો પિતરાઈ ભાઈ હોવા છતાં વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામથી વાત કરી મેસજ, કોલ રેકોર્ડીંગ પતિને મોકલવાની ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હોવાનું જણાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget