શોધખોળ કરો

Rajkot: ફૂડ વિભાગના રાજકોટમાં દરોડા, વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો પકડાયો, જાણો

રાજકોટ મનપાના ફૂડ વિભાગના રાજકોટમાં ઠેરઠેર દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં હેડકી રેસ્ટૉરન્ટમાંથી 6 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે,

Rajkot: રાજકોટમાં મનપા એક્શનમાં આવ્યુ છે, મનપાની ફૂડ વિભાગની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે, આ કાર્યવાહી અંતર્ગત આજે શહેરની હેડકી રેસ્ટૉરન્ટમાં અને નાના મોટા વેપારીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ થર્યુ હતુ, જ્યાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરાયો છે. 

માહિતી પ્રમાણે, રાજકોટ મનપાના ફૂડ વિભાગના રાજકોટમાં ઠેરઠેર દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં હેડકી રેસ્ટૉરન્ટમાંથી 6 કિલો વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યા છે, અહીંથી વાસી ફ્રૂટ, પલ્પ અને ફળના કાપેલા ટુકડા મળી આવ્યા હતા, આ ઉપરાંત અલગ અલગ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. ટીમે આઈસ્ક્રીમ, શ્રીખંડ અને ચીઝનાં નમૂના લઈ પરીક્ષણ માટે મોકલ્યા છે. 

 

Rajkot: ગરમી વધતા જ રાજકોટમાં હીટ સ્ટ્રૉકના કેસો વધ્યા, એક મહિનામાં આટલા કૉલ મળ્યા.....

Rajkot: દિવસે દિવસે સૂર્યનો પ્રકોપ વધી રહ્યો છે, જેમ જેમ ગરમી વધી રહી છે, તેમ તેમ હીટ સ્ટ્રૉકના કેસોમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. રાજકોટમાં પણ હવે હીટ સ્ટ્રૉકના કેસોમાં વધારો નોંધાયો છે.રાજકોટ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં હીટ સ્ટ્રૉક અને લૂ લાગવાનાં 108ને 737 કૉલ મળ્યા છે, આમાં ચક્કર આવવા, લૂ લાગવી, ઉલટી થવી, બેભાન થવા જેવા કેસો સામે આવ્યા છે. ગરમીને ધ્યાને રાખી 108 એમ્બ્યૂલન્સમાં પણ દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રમિકો અને બહાર તડકામાં કામ કરતા લોકોનાં કેસ વધારે છે. 108 એમ્બ્યૂલન્સમાં જ પાણીનાં પોતા, ગ્લૂકૉઝ સહિતની તમામ વ્યવસ્થાઓ સાથે રાખવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે સરકારે ખુલાસો માગ્યો

Saurashtra University: રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે અધ્યાપકોને લઈને વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 17 અધ્યાપકોના નામોના ગોટાળા મામલે ખુલાસો સરકારે યુનિવર્સિટીને નોટિસ આપી છે. જે કોલેજોમાં નામ છે તેને બદલે અન્ય કોલેજોમાં ફરજ બજાવતા હોવાનું યુનિવર્સિટીના ચોપડે સામે આવ્યું હતું. જ્યારે ત્રણ અધ્યાપકો મૃત્યુ પામ્યા હોવા છતાં માન્ય અધ્યાપકોની યાદીમાં જીવંત બતાવવામાં આવ્યા છે. એચ.એન.શુક્લ કોલેજના 5 પ્રોફેસરો અન્ય જગ્યાએ ફરજ બજાવે છે અને 2 પ્રોફેસરોના મૃત્યુ થયા છે. ટી.એન.રાવ કોલેજમાં સાયન્સ વિદ્યાશાખાના અધ્યાપક તરીકે ડો. નિદત બરોટનું નામ બોલતું હોવાથી નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોટી માહિતી જાહેર કરતી હોવાનો આરોપ લગાવ્યો છે. હરિવંદના કોલેજના પ્રોફેસરે રાજીનામુ આપી દીધું છતાં યુનિવર્સિટીના ચોપડે પ્રોફેસર કાર્યરત હોવાનું સામે આવ્યું છે. સ્વ. જયેશ પટેલ, સ્વ.નીતિન પોપટ અને સ્વ. ચેતન ઉપાધ્યાયના મૃત્યુ થયા છતાં કોલેજોમાં તેના નામ બોલતા હોવાથી સરકાર હરકતમાં આવી છે.ઉચ્ચ શિક્ષણ વિભાગે હકીકત લક્ષી અહેવાલ મંગાવતા કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીની સૂચના મુજબ રજિસ્ટ્રાર દ્વારા સરકારમાં અહેવાલ મોકલાયો છે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
'હું ના રોકતો તો એક સપ્તાહમાં  પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
'હું ના રોકતો તો એક સપ્તાહમાં પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
Advertisement

વિડિઓઝ

Gujarat Rains Forecast: રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : abp અસ્મિતા IMPACT
Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખ્ખા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : માયાજાળ મોરબીની જ નહીં રાજનીતિની
Sabar Dairy protest turns violent: સાબરડેરીનું 'દંગલ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હારના 5 મુખ્ય કારણો: કેપ્ટન ગિલની આક્રમકતા નિષ્ફળ, કોણ જવાબદાર?
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
કેનેડામાં રથયાત્રા પર ફેંક્યા ઈંડા, ભારતે વ્યક્ત કરી નારાજગી, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?
'હું ના રોકતો તો એક સપ્તાહમાં  પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
'હું ના રોકતો તો એક સપ્તાહમાં પરમાણુ યુદ્ધ થયુ હોત...', ટ્રમ્પે ફરી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય લીધો
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
ચેલેન્જની રાજનીતિમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાની એન્ટ્રી: ગોપાલ ઇટાલિયામાં ત્રેવડ હોય તો.....
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
કાંતિ અમૃતિયાના 'રાજકીય નાટક' પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન – ‘બંને મળીને પ્રજાને.....’
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
શુભાંશુ શુક્લા અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા માટે રવાના, સ્પેસ સ્ટેશનથી અલગ થયું સ્પેસએક્સ ડ્રેગન યાન
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Retail inflation: જૂનમાં 2.10% રહ્યો છૂટક ફુગાવો, 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી મોંઘવારી
Embed widget