શોધખોળ કરો

Rajkot: લેઉવા પાટીદાર સમાજે શું કરી અનોખી પહેલ, જાણો વિગત

રાજકોટ સૌરાષ્ટ્ર યુવા લેઉવા પટેલ યુવક સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ કરાશે.

Rajkot: રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. લગ્ન પહેલા યુવક અને યુવતીઓની કુંડળીને બદલે હવે ફિંગર પ્રિન્ટનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકોટ સૌરાષ્ટ્ર યુવા લેઉવા પટેલ યુવક સમાજ અને વર્ષા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આ અનોખી પહેલ કરાશે.

લગ્ન પહેલા વરવધુઓના ડીએમઆઇ ટેસ્ટ કરવામાં આવશે.10 આંગળીઓના ફિંગર પ્રિન્ટ ચેક કરી રિપોર્ટ તૈયાર કરાશે. 46 પાના નો એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટમાં સારી ખરાબ બાબતોનો ઉલ્લેખ કરાશે. યુવક-યુવતિના પસંદ, ના પસંદનો પણ રિપોર્ટ કરાશે. રિપોર્ટ આવ્યા બાદ યુવક-યુવતિના માતા પિતા ચર્ચા વિચારણા કરી શકશે.

રાજકોટ-ભાવનગર હાઇવે પર બંધ ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ કાર

રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળકનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સરધારના હલેન્ડા પાસે અકસ્માત સર્જાયો છે. બંધ ટ્રક પાછળ ઇક્કો કાર ધડાકાભેર ઘૂસી જતાં 11 વર્ષીય હર્ષિલ ચૌહાણનું ઘટના સ્થળે મોત થયું હતું. 4 લોકો ને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમરેલીનો ચૌહાણ પરિવાર રાજકોટ લગ્ન પૂર્ણ કરી પરત અમરેલી જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.

આજે ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે.  તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી છે. તો ત્રણ મેએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદ રહેશે.

તો ચોથી મેએ અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. પવન ફૂંકાવાને લઈ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચના આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Unseasonal Rain । ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહીSurat: લેબગ્રોન ડાયમંડના વેપારીનું પાંચ કરોડનું ઉઠામણું, મહિધરપુરા બજારની ઓફિસ બંધ કરી વેપારી ફરારAhmedabad: DEOના આદેશ બાદ રાજસ્થાન સ્કૂલ મનમાની કરતી હોવાનો વાલીઓનો આરોપIFFCO Election:  વિરોધીઓને રાદડિયાનો સણસણતો જવાબ, કહ્યું...આક્ષેપ કરનારા પોતાનું જોઈ લે..!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Heart Attack: ડભોઈમાં હાર્ટ એટેકથી યુવકનું મોત, મૃતકને નહોતી કોઈપણ જાતની બીમારી
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal News: 'અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ ખતમ કરી દિધી', કેજરીવાલે PM મોદી પર નિશાન સાધ્યું
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઇકોર્ટની નોટિસ, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Health: ઉભા રહીને કે બેસીને, કેવી રીતે પીવું જોઇએ પાણી? જાણો શું કહે છે નિષ્ણાંતો
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
Summer Tips: ગરમીમા છત પર પાણી છાંટવાથી ગરમી ઓછી થશે કે વધશે? જાણો શું છે ફેક્ટ
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
PM Modi on Mani Shankar Aiyer: મણિશંકર અય્યરના પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બવાળા નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Embed widget