શોધખોળ કરો

આ રાજ્યમાં હવે બીજા નિકાહ કરવા માટે સરકારી કર્મચારીએ લેવી પડશે મંજૂરી, સરકારનો નિર્ણય

આસામમાં સરકારી કર્મચારીઓએ બીજા નિકાહ માટે હવે મંજૂરી લેવી પડશે.પત્ની હયાત હોય તેના મામલાને લઈ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આસામ સરકાર ફરી એકવાર 58 વર્ષ જૂના કાયદાનો કડક અમલ કરવા જઈ રહી છે. જે બાદ રાજ્યમાં કોઈ પણ સરકારી કર્મચારી પરવાનગી વગર ફરીથી લગ્ન કરી શકશે નહીં. બીજા લગ્ન માટે સરકારની પરવાનગી લેવી પડશે.

બીજા લગ્ન પર પ્રતિબંધ રહેશે

બાળ લગ્ન પર કડક કાર્યવાહી કર્યા બાદ હવે આસામ સરકારે બહુપત્નીત્વ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ માટે, રાજ્ય સરકારના કર્મચારી વિભાગ દ્વારા જાહેર કરાયેલ મેમોરેન્ડમમાં, આસામ સિવિલ સર્વિસીસ (આચાર) નિયમો, 1965 ના નિયમ 26 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ કોઈપણ સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર બીજી વખત લગ્ન કરી શકે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કરે તો તેને દુષ્કર્મ ગણવામાં આવશે.

આ મામલે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર કોઈ નવું કામ કરવા જઈ રહી નથી. આ સરકારનો જૂનો પરિપત્ર છે, જેનો હવે કડક અમલ કરવામાં આવશે. દરમિયાન, તેમણે કોઈ ચોક્કસ ધર્મનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, જો કોઈ ચોક્કસ ધર્મ બીજા લગ્નની મંજૂરી આપે તો પણ પરિપત્ર હેઠળ કર્મચારી રાજ્ય સરકારની પરવાનગી લેવા બંધાયેલા રહેશે.                                                                                                                                    

આ પણ વાંચો

Sharad Purnima 2023:પ્રધાનમંત્રી મોદી લિખિત 'માડી' ગરબા પર સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, 1 લાખ ખૈલેયા ઘૂમશે ગરબે

Heart Attack Death : રાજકોટમાં વધુ 2 હૃદય ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત,2 આશાસ્પદ યુવકોના મોત

Heart Attack: રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 5 લોકોએ ગુમાવી જિંદગી

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણના કારણે રાજ્યના આ મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કંપની બંધ કરવાનો લીધો નિર્ણય, ભાવુક પોસ્ટ કરી આપી જાણકારી
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કંપની બંધ કરવાનો લીધો નિર્ણય, ભાવુક પોસ્ટ કરી આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ‘હું ભાજપનો મહામંત્રી છું, હું બધાને મારી નાંખીશ’ , તલવાર લઈ ભાજપ નેતાની મારામારીHun To Bolish : હું તો બોલીશ : શિક્ષકના વેશમાં શેતાનHun To Bolish : હું તો બોલીશ : કેમ ભૂલ્યા ભાન?Gir Somanth Leopard Attack : ગીર સોમનાથમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાતા ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
Israel Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ રોકવા બની સંમતિ, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કંપની બંધ કરવાનો લીધો નિર્ણય, ભાવુક પોસ્ટ કરી આપી જાણકારી
હિંડનબર્ગ રિસર્ચના ફાઉન્ડરે કંપની બંધ કરવાનો લીધો નિર્ણય, ભાવુક પોસ્ટ કરી આપી જાણકારી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Delhi Elections: આ 6 ફિલ્મસ્ટાર્સ કરશે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર, બીજેપીએ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Harsha Richhariya: શું બોલિવૂડમાં એન્ટ્રી કરશે મહાકુંભની વાયરલ સાધ્વી હર્ષા? લવ ટિપ્સ પર આપ્યું આ નિવેદન
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Embed widget