શોધખોળ કરો
Advertisement
ભરુચઃ ઝાડેશ્વર રોડ પર ચાની કેન્ટીમાં આગ લાગતા મચી અફરા-તફરી, આસપાસના સ્ટોર્સ પણ આવી ગયા આગની ઝપેટમાં
આગની ઘટનાઓથી સ્ટોલમાં ઊંઘી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ચાની કેન્ટીનમાં આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓના પણ તંબુ ઝપેટમાં આવી ગયા હતા.
ભરૂચઃ ઝાડેશ્વર રોડ ઉપર આવેલી ચાની કેન્ટીનમાં આગ અફરા-તફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં આસપાસના અન્ય સ્ટોર પણ ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓથી સ્ટોલમાં ઊંઘી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ચાની કેન્ટીનમાં આગની ઘટનાને પગલે આસપાસના વેપારીઓના પણ તંબુ ઝપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓના પગલે તંબુમાં રહેલા માલને સુરક્ષિત ખસેડવા લોકોએ દોડધામ મચાવી દીધી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement