શોધખોળ કરો

યુવરાજ સિંહની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલીવાર આપી પ્રતિક્રિયા

યુવરાજ સિંહની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવરાજની ધરપકડમાં કોઈ વધારાની કલમો લગાવાઈ નથી. યુવરાજસિંહ જે પણ મુદ્દા લાવ્યા છે એના પર સરકારે ધ્યાન આપ્યુ છે.

સુરત:  યુવરાજ સિંહની ધરપકડ બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવરાજની ધરપકડમાં કોઈ વધારાની કલમો લગાવાઈ નથી. યુવરાજસિંહ જે પણ મુદ્દા લાવ્યા છે એના પર સરકારે ધ્યાન આપ્યુ છે. તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષણની મેટરમાં આટલુ ઈન્વોલ્વ ન થવુ જોઈએ. પરીક્ષાર્થીઓની પરીક્ષાને લઈને પણ ખાસ કાળજી રાખવી જોઈએ. રાજ્યમાં ઠેર ઠેર થઈ રહેલા વિરોધને કારણે હવે રાજ્ય સરકાર નરમ પડી હોય તેમ લાગી રહ્યું છે.

આ ઉપરાંત હર્ષ સંઘવીએ લોકરક્ષક પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું હતું. તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે. કોઈ પણ જાતની અફવામાં ન આવવા અપીલ કરી છે. પરીક્ષા માટે સરકાર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હોવાની માહિતી આપી છે.

યુવા અગ્રણી યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવેદન પત્ર તેમજ રેલી અને સુત્રોચાર કરી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. યુવરાજસિંહને મુક્ત કરવાની માંગ સાથે આ પ્રદર્શન રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાયા હતા. ગાંધીનગરમાં પોલીસ કામગીરીમાં રૂકાવટના આરોપસર પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી હતી , હાલ યુવરાજસિંહ જ્યુડિશીયલ ક્સ્ટ્ડીમાં છે 

ગાંધીનગરમાં વિદ્યા સહાયકોના વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા પ્રદર્શનકારીની તબિયત લથડતા યુવરાજસિંહ તેની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પ્રયાસ કરાયાનો આરોપ તેમની વિરૂદ્ધ લાગ્યો હતો અને તેમની જ કારના વિડિયો ફુટેજ પોલીસે જાહેર કર્યા હતા.

તો બીજી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ ચીમકી આપી છે. તેમણે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને ચીમકી આપી છે. જે.પી. જાડેજાએ કહ્યું, જીતુ વાઘાણીની શિક્ષણમંત્રી પદ પરથી બાદબાકી થવી જોઈએ. શિક્ષણમંત્રીએ યુવાનોની માફી માગવી જોઈએ. જીતુ વાઘાણીના મત વિસ્તારમાં જ જે.પી. જાડેજાએ  ચીમકી આપી છે. આગામી ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી છે. નોંધનિય છે કે, યુવરાજસિંહ કોણ છે તે મુદ્દે રાજપૂત કરણી છે વાઘાણીથી નારાજ છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

વિડિઓઝ

Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
Ather લાવી રહ્યું છે નવું સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, Ola ની ચિંતા વધશે, જાણો ક્યારે થશે લોન્ચ?
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
RCB-RR પછી શાહરૂખ ખાનની KKR વેચાવા માટે તૈયાર, IPL 2026 ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
General Knowledge: ટીવી હંમેશા લંબચોરસ કેમ હોય છે, ગોળ કે ત્રિકોણાકાર કેમ નહીં?
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
Embed widget