શોધખોળ કરો

BARDOLI : આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 70 ટાકા જેટલો ઘટાડો થવાની સંભાવના, જાણો શું છે કારણ

કેરીના ઓછા પાકની કેરી પકવતા ખેડૂતો સાથે સાથે કેરીની ખરીદી કરતા વ્યાપારીઓ અને કેરીનો પાક ઉતરતા ખેતમજૂરો પર પણ સીધી અસર થઇ રહી છે.

BARDOLI : ફળોના રાજા કેહવાતી  કેરી આ વર્ષે ગરીબોના નસીબમાં કદાચ નહી હોઈ પરંતુ કેરી પકવતા ખેડૂતો પણ કદાચ રડવાના છે.  ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 70  ટકાથી વધુનો ઘટાડો  ખેડૂતોને દેખાય રહ્યો છે. આ સમયે આંબા પર કેરીનો પાક લેહારતો હોય છે તેની જગ્યાએ આંબા ખાલીખમ ભાસી રહ્યા છે. 

60 થી 70 ટકા ઓછા ઉત્પાદનનો ભય 
આ વર્ષે કેરીના પાકને લઇ ખેડૂતો ચિંતિત જણાઈ રહ્યા છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાક પર માઠી  અસર થઇ  હતી ત્યારે આ વર્ષે કમોસમી વરસાદ તેમજ ઝાકળ ને કારણે કેરીના પાક પર માઠી અસર થઇ છે, જેથી ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન 60 થી 70 ટકા જેટલું ઓછું થવાનું છે. જેથી કેરીના ભાવ પણ આ વર્ષે ઓલ ટાઈમ હાઈ રેહવાની શક્યતા દેખાઈ રહી છે. 

ખેડૂતો સાથે મજૂરો અને વ્યાપારીઓ પર અસર 
કેરીના ઓછા પાકની કેરી પકવતા ખેડૂતો સાથે સાથે કેરીની ખરીદી કરતા વ્યાપારીઓ અને કેરીનો પાક ઉતરતા ખેતમજૂરો પર પણ સીધી અસર થઇ રહી છે. કેરીનો પાક ઉતારતા ખેતમજૂરો મોટા ભાગે ઉત્તરપ્રદેશથી આવતા હોય છે. દિવાળી બાદ આ ખેતમજૂરો ગુજરાત તરફ આવે છે અને કેરીના વૃક્ષોની માવજત કરી કેરી ઉતારવા સુધીની કામગીરી કરતા હોય છે, પરંતુ આ વર્ષે આંબા પર કેરીનો પાક નહીવત આવતા ખેતમજુરો પણ પાકને લઇ ચિંતિત છે.

સર્વે કરી સહાય આપવાની ખેડૂતોની માંગ 
જોકે ગ્લોબલ વોર્મિંગના કારણે હાલ કેરી સહિત તમામ બાગાયતી પાકો તેમજ ડાંગર અને શેરડીના પાક પર તેની અસર થઇ રહી છે. માત્ર સુરત જિલ્લામાં 9000 હેક્ટર જમીનમાં આંબાનું વાવેતર છે. જળવાયુ પરિવર્તનની સીધી અસર આંબાના પાકને થઇ રહી છે,ત્યારે દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને કેરી પકવતા ખેડૂતનો સરકાર દ્વારા સહાય કરવામાં આવે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટરથી તમારા પગારમાં થશે ધરખમ વધારો, જાણી લો કેલક્યુલેશન
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Embed widget