શોધખોળ કરો

BARDOLI : આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 70 ટાકા જેટલો ઘટાડો થવાની સંભાવના, જાણો શું છે કારણ

કેરીના ઓછા પાકની કેરી પકવતા ખેડૂતો સાથે સાથે કેરીની ખરીદી કરતા વ્યાપારીઓ અને કેરીનો પાક ઉતરતા ખેતમજૂરો પર પણ સીધી અસર થઇ રહી છે.

BARDOLI : ફળોના રાજા કેહવાતી  કેરી આ વર્ષે ગરીબોના નસીબમાં કદાચ નહી હોઈ પરંતુ કેરી પકવતા ખેડૂતો પણ કદાચ રડવાના છે.  ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 70  ટકાથી વધુનો ઘટાડો  ખેડૂતોને દેખાય રહ્યો છે. આ સમયે આંબા પર કેરીનો પાક લેહારતો હોય છે તેની જગ્યાએ આંબા ખાલીખમ ભાસી રહ્યા છે. 

60 થી 70 ટકા ઓછા ઉત્પાદનનો ભય 
આ વર્ષે કેરીના પાકને લઇ ખેડૂતો ચિંતિત જણાઈ રહ્યા છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે કેરીના પાક પર માઠી  અસર થઇ  હતી ત્યારે આ વર્ષે કમોસમી વરસાદ તેમજ ઝાકળ ને કારણે કેરીના પાક પર માઠી અસર થઇ છે, જેથી ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન 60 થી 70 ટકા જેટલું ઓછું થવાનું છે. જેથી કેરીના ભાવ પણ આ વર્ષે ઓલ ટાઈમ હાઈ રેહવાની શક્યતા દેખાઈ રહી છે. 

ખેડૂતો સાથે મજૂરો અને વ્યાપારીઓ પર અસર 
કેરીના ઓછા પાકની કેરી પકવતા ખેડૂતો સાથે સાથે કેરીની ખરીદી કરતા વ્યાપારીઓ અને કેરીનો પાક ઉતરતા ખેતમજૂરો પર પણ સીધી અસર થઇ રહી છે. કેરીનો પાક ઉતારતા ખેતમજૂરો મોટા ભાગે ઉત્તરપ્રદેશથી આવતા હોય છે. દિવાળી બાદ આ ખેતમજૂરો ગુજરાત તરફ આવે છે અને કેરીના વૃક્ષોની માવજત કરી કેરી ઉતારવા સુધીની કામગીરી કરતા હોય છે, પરંતુ આ વર્ષે આંબા પર કેરીનો પાક નહીવત આવતા ખેતમજુરો પણ પાકને લઇ ચિંતિત છે.

સર્વે કરી સહાય આપવાની ખેડૂતોની માંગ 
જોકે ગ્લોબલ વોર્મિંગના કારણે હાલ કેરી સહિત તમામ બાગાયતી પાકો તેમજ ડાંગર અને શેરડીના પાક પર તેની અસર થઇ રહી છે. માત્ર સુરત જિલ્લામાં 9000 હેક્ટર જમીનમાં આંબાનું વાવેતર છે. જળવાયુ પરિવર્તનની સીધી અસર આંબાના પાકને થઇ રહી છે,ત્યારે દક્ષીણ ગુજરાતના ખેડૂત આગેવાન દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે અને માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને કેરી પકવતા ખેડૂતનો સરકાર દ્વારા સહાય કરવામાં આવે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતીઓ સાવધાન! પ્રખ્યાત હોટલ અને ડેરીઓમાં પનીર-ચીઝના સેમ્પલ ટેસ્ટિંગમાં થયા ફેલ!
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
Surat: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સુમુલ ડેરી પ્રતિ કિલોફેટે ચૂકવશે 120 રૂપિયાનું બૉનસ
Surat: પશુપાલકો માટે ખુશીના સમાચાર, સુમુલ ડેરી પ્રતિ કિલોફેટે ચૂકવશે 120 રૂપિયાનું બૉનસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget