શોધખોળ કરો
Advertisement
આવતી કાલથી સુરતમાં શરૂ થશે ST બસ સેવા, કોરોનાની ગાઈડલાઈન સાથે તમામ રૂટ પર દોડશે બસ
સુરતમાં વધતા કેસને લઈને બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આવતીકાલથી શરૂ થશે.
સુરત: સુરતમાં વધતા કેસને લઈને બંધ કરવામાં આવેલી એસટી બસ સેવા આવતીકાલથી શરૂ થશે. હવે સુરતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સ્થિર થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આવતીકાલ તમામ રૂટ ઉપર બસ દોડશે.
આ પહેલા 11 જુલાઈએ સુરતથી અમદાવાદ અને અમદાવાદથી સુરત આવતી બસો બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં 27 જુલાઈથી આ સેવા 10 દિવસ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં 14 ઓગસ્ટે વધુ 7 દિવસ પ્રતિબંધ લંબાવ્યો હતો. જે 21 ઓગસ્ટે પૂર્ણ થાય છે. આમ 25 દિવસ બાદ 21 ઓગસ્ટથી ફરી સુરતમાં એસ.ટી.બસ સેવા શરૂ થશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion